Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
‘ઉન્તી’, ‘રામ'; “સુત્વ:” અને “ઉજ્વ:” આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- ઉપર લઈ જવાવાલા બે. ગામમાં લઈ જવાવાલા બે. સારું કાપવાવાલા. ખળું સાફ કરવાવાલા. (૩ન્ય અહીં તૃતી 9-રૂ-9” થી ૩૬ ના ટુ ને ૬ આદેશ થયો છે. ગ્રામથી અહીં ગ્રામSિBનિયઃ ૨-૩-99’ થી ની ના 7 ને આદેશ થયો છે.) વિશ્વ તિ શિન્ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ માત્ર વિષ પ્રત્યકાન્ત ઉત્તર પદની સાથે સમાસ થયો હોય ત્યારે તાદૃશસમાસ સ્વરૂપ, સુધી શબ્દને છોડીને અન્ય વૃત્તિ સમ્બન્ધી ધાતુના ડું વર્ણ અને ૩ વર્ણને તેની પરમાં સ્વરાદિ સ્વાદિ પ્રત્યય હોય તો અનુક્રમે હું અને ૬ આદેશ થાય છે. તેથી પરમ નિ આ વિગ્રહમાં “વિશેષio રૂ-૧-૨૬’ થી પરમ નામને ની નામની સાથે કર્મધારય સમાસાદિ કાર્યથી નિષ્પન્ન પરમની નામને ગૌ પ્રત્યય. ‘ઘાતોરિવર્ગો, ૨-૧-૫૮' થી ની ના ક્ને આદેશ થવાથી ‘પૂરનિય આવો પ્રયોગ થાય છે. અહીં ની નામની સાથે ૫૨૫ નામને ઉપર જણાવ્યા મુજબ કર્મધારય સમાસ થયો છે. ના નામ જેમ વિવધુ પ્રત્યયાત્ત છે. તેમ સ્વાદિ ગી પ્રત્યયાત પણ હોવાથી અહીં માત્ર વિવધુ પ્રત્યયાન્ત નામની સાથે સમાસ થયો નથી. પરન્તુ વિવધૂ અને સ્વાદિ પ્રત્યયાન્ત નામની સાથે સમાસ થયો છે. તેથી આ સૂત્રથી ની ધાતુના ને ૬ આદેશ થતો નથી. અર્થશ્રેષ્ઠ બે મુખ્ય. અહીં સમજી લેવું જોઈએ કે - “તિર- ડplનો વિજ્યન્તીનાવ છેવત્તે વિમસ્યુત્પત્તેિ. પ્રોવ સમાસઃ” આ પરિભાષાથી
અતિ સંજ્ઞાવાલા કારકવાચક અને કૃપ્રત્યય વિધાયક સૂત્રમાં જેનો પશ્ચમી વિભક્તિથી નિર્દેશ છે તે સ્થજીનામોને વિભક્તિ પ્રત્યયની ઉત્પત્તિ પહેલા જ કૃતું પ્રત્યયાન્ત નામની સાથે સમાસ થાય છે. સામાન્યતઃ વિભકૃત્યન્ત નામને વિભત્યન્ત નામની સાથે જ સમાસ થાય છે. પરન્તુ આ પરિભાષાથી ગતિ - સંજ્ઞકાદિ નામોને કૃદન્તોની સાથે વિભક્તિની ઉત્પત્તિ પૂર્વેજ સમાસ થાય છે. તેથી ગતિ - સંજ્ઞક ઉલ્ અને સુ નામને તેમજ કારક - કર્મ વાચક ગ્રામ અને વસ્ત્ર નામને ઉપર જણાવ્યા મુજબ ક્ત પ્રત્યય. વિવ૬' પ્રત્યયાન્ત ની, ફૂ અને
२१०