Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
૫: રૂ-૪-૭ર” થી તિવુ ની પૂર્વે ૨ () પ્રત્યય. આ સૂત્રથી વુિં ના રૂ ને દીર્ઘ છું આદેશ થવાથી “રીવ્યતિ” આવો પ્રયોગ થાય છે. અર્થ- ક્રીડા કરે છે. સ્વાતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ મૂ વગેરે જ ધાતુસમ્બન્ધી અને વુ ની પરમાં વ્યસ્જન હોય તો ? અને ૬ ની પૂર્વે રહેલા દૂ વગેરે ધાતુસમ્બન્ધી નામી સ્વરને દીર્ઘ આદેશ થાય છે. તેથી વસુમિચ્છતિ અને દ્વિવમિચ્છતિ આ અર્થમાં #ર અને વુિં નામને સૂ. નં. 9-9-૨૨ માં જણાવ્યા મુજબ વચન પ્રત્યયાદિ કાર્ય થવાથી રાનીયતિ ની જેમ રીતિ અને દ્રિતિ આવો પ્રયોગ થાય છે. અહીં ફરીય અને વિવ્ય આ નામધાતુ છે. પરંતુ મૂ વગરે ધાતુ નથી. તેથી ૬ અને ૭ ની પૂર્વેના નામી સ્વર ૩ અને રૂ ને આ સૂત્રથી દીર્ઘ છે અને હું આદેશ થતો નથી. અર્થક્રમશઃ-ગલુડીયાની ઈચ્છા કરે છે. સ્વર્ગની ઈચ્છા કરે છે. દર
पदान्ते २।१।६४॥
પદના અન્ત રહેલા પૂ વગેરે ધાતુ સમ્બન્ધી ? અને જૂની પૂર્વે રહેલા દૂ વગેરે ધાતુ સમ્બન્ધી નામી સ્વરને દીર્ઘ આદેશ થાય છે. T ધાતુને “ધુ સ૫૦ રૂ-૧૧૪' થી ક્વિપૂ () પ્રત્યય. “કૃત વિડતી ૪-૪-૧૦૬’ થી ઝૂ ને શું આદેશથી નિષ્પન શિર નામને સિ પ્રત્યય. “તીર્થત્વ ૧-૪-૪” થી તિ નો લોપ. આ સૂત્રથી ગિર ના રૂ ને દીર્ઘ આદેશાદિ કાર્ય થવાથી :' આવો પ્રયોગ થાય છે. અર્થ - વાણી. નિરોડ. આ વિગ્રહમાં ષષ્ઠીતપુરુષ સમાસ. શર્થે રૂ-ર-૮' થી વિગ્રહ વાક્યના પદોની ઉત્તરમાં રહેલી સ્યાદિ વિભક્તિનો લોપ. આ સૂત્રથી જ ના રૂ ને દીર્ઘ છું આદેશથી નિષ્પન્ન કર્થ નામને તિ પ્રત્યયાદિ કાર્ય થવાથી જીર: આવો પ્રયોગ થાય છે. અર્થ-વાણીનો અર્થ. વન્તિ તિ શિ?- આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદના અન્તમાં જ રહેલા દૂ વગેરે ધાતુ સમ્બન્ધી ? અને
२१८