Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થવાથી “ઘાનામૃત્ આવો પ્રયોગ થાય છે. અર્થ - ધાણા શેકનાર. દ્રવ્રુતા આ અવસ્થામાં ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રથી ૬ ને ૬ આદેશાદિ કાર્ય થવાથી ચા ની જેમ ‘દ્રષ્ટા આવો પ્રયોગ થાય છે. અર્થ - કાંપશે. મૂક્ઝરધાતુને ઉપર જણાવ્યા મુજબ વિપુ પ્રત્યયાદિ કાર્ય તેમજ આ સૂત્રથી લૂ ને ૬ આદેશ થવાથી ઘાનામૃત્ ની જેમ મૂઃ આવો પ્રયોગ થાય છે. અહીં દ્રવ્ ના સુ નો “સંયો To - ૧-૮૮ થી લોપ થાય છે. અર્થ - મૂલ કાપનાર. પરિરૂદ્રનું ધાતુને વુિલ્ફ -ર-૮રૂ' થી વિશ્વ પ્રત્યય; વ્રનું ના મને ‘મા’ આદેશનું નિપાતન... રિવ્રાનું નામને તિ પ્રત્યયાદિ કાર્ય ઉપર જણાવ્યા મુજબ થવાથી વિઝા ની જેમ પરિવ્રા આવો પ્રયોગ થાય છે. અર્થ = સંન્યાસી. શિતા આ અવસ્થામાં શું ને આ સૂત્રથી ૬ આદેશ. ‘તવચ૦ --૬૦ થી ૬ ના યોગમાં તુ ને આદેશ. ‘થોપ૦ ૪-રૂ-૪ થી ઉપાન્ય રૂ ને ગુણ ઇ આદેશ થવાથી ‘રે આવો પ્રયોગ થાય છે. અર્થ - જશે. પ્રજ્ +તા આ અવસ્થામાં “અનુનાસિ0 ૪-૧-૧૦૮' થી રર્ ને શું આદેશ. આ સૂત્રથી શ ને ૬ આદેશ. ઉપર જણાવ્યા મુજબ ૬ ના યોગમાં તુ ને ત્ આદેશ થવાથી પ્રષ્ટ આવો પ્રયોગ થાય છે. અર્થ-પુછશે. શબ્દપ્રક્ ધાતુને વિદ્યુત્0 - ૨-૮રૂ' થી વિશ્વ પ્રત્યય તથા પ્રજ્જુ ના ગને દીર્ઘ આદેશનું નિપાતન. ઉપર જણાવ્યા મુજબ ને આદેશથી નિષ્પન શકીશુ નામને ઉપર જણાવ્યા મુજબ સિ પ્રત્યયાદિ કાર્ય થવાથી વિપ્રત્ ની જેમ શદ્ધાર્ આવો પ્રયોગ થાય છે. અર્થ- શબ્દ પુછનાર. આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ શ ને ૬ નું વિધાન કર્યું છે. તે શું ચાલે ધાતુઓની સાથે પઠિત છે. તેથી ‘સાહવર્યાત્ દૃશચૈવ પ્રહણ આ પરિભાષાથી શુ ધાતુસમ્બન્ધી જ ગૃહીત છે. તેથી નિશાનું આ અવસ્થામાં નિશ નો શુ ધાતુસમ્બન્ધી ન હોવાથી આ સૂત્રથી તેને ૬ આદેશ થતો નથી. તેથી ‘દુરસ્તૃતીય: ૨-૭-૭૬’ થી શ ને થવાથી નિષ્ણામ્ આવો પ્રયોગ થાય છે. અર્થ-બે રાત્રિથી. વન રૂત્યેવ= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદના અન્ત રહેલા અથવા ઘુકારે
२४५