Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
“નિટિ ૪-૩-૮૩ થી જિ નો ફ નો લોપ. ૬ નામને નપુંસકમાં ગૌ પ્રત્યય. ‘ગીરી: 9-૪-૧૭ થી શ્રી ને હું આદેશ. આ સૂત્રથી પડ્યું ને પત્ આદેશ થવાથી ‘ી જે આવો પ્રયોગ થાય છે. અર્થવેદના પાદ બોલવા વાલા બે લો. સ્વરતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નિ વચ અને યુપ્રત્યયોથી ભિન્ન યાત્રિ અને સ્વરાદિ જ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા પદ્ અન્નવાલા નામના પાદુ ને વત્ આદેશ થાય છે. તેથી દ્વિપાકનું આ અવસ્થામાં જિ વર અને પુત્ પ્રત્યયથી ભિન્ન પ્રત્યય પરમાં હોવા છતાં તે યાદ્રિ કે સ્વરિ ન હોવાથી આ સૂત્રથી પત્ને પદ્ આદેશ થતો નથી. જેથી કિપણાનું આવો પ્રયોગ થાય છે. અર્થ - બે પગવાલા બેથી.
વચધુરીતિ વિમ્ ? = આ સૂત્રથી જણાવ્યા મુજબ વચ અને " પ્રત્યયથી ભિન્ન જ થર કે વારિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા પદું અન્નવાલા નામના ને પત્ આદેશ થાય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ પારિ ધાતુને વર્તમાન કાળમાં તિ પ્રત્યયાદિ કાર્ય થવાથી પતિ આવો પ્રયોગ થાય છે. અહીં પત્ની પરમાં સ્વરતિ પ્રત્યય; ળિ () થી ભિન્ન ન હોવાથી આ સૂત્રથી પ૬ ને ‘ત્ આદેશ થતો નથી. અર્થ-ઋચાની પાદ બોલે છે. યાત્રામચ્છત આ અર્થમાં વ્યાપા નામને ‘મનાવ્યા. ૩-૪-રરૂ' થી વચન (5) પ્રત્યય. વ્યાપદ ધાતુને વર્તમાનાનો તિનું પ્રત્યય. ક્લેઈન રૂ-૪99” થી તિવુ ની પૂર્વે શત્ () પ્રત્યય. “શુલ્યા) ર-૧-૧૦૩ થી 1 ના 1 નો લોપ - થવાથી વ્યાપથતિ આવો પ્રયોગ થાય છે. અહીં વ્યાપા નામની પરમાં રહેલો વારિ પ્રત્યય વચ થી ભિન્ન નથી. તેથી પ૬ ને આદેશ આ સૂત્રથી થતો નથી. અર્થ- વાઘના પગ જેવા પગ છે જેના એવાને ઈચ્છે છે. વિષાદુ+ગી આ અવસ્થામાં પવન દ્વિપદ્ નામની પરમાં સ્વરાદિ શ્રી પ્રત્યય થી ભિન્ન ન હોવાથી આ સૂત્રથી પ ને પત્ આદેશ ન થવાથી કિપાવી આવો પ્રયોગ થાય છે. અર્થ- બે પગવાળા બે. પરી ઈત્યાદિ સ્થળે પવન્તત્વ જે રીતે મનાય છે. તે રીતે ભણાવનાર પાસેથી સમજી