Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

Previous | Next

Page 275
________________ व् દીર્ઘ આદેશ થતો નથી. વિવ્ + શ્યામ્ અને વિવુ+તુ આ અવસ્થામાં આ સૂત્રથી યૂ ને ૩ આદેશ. ‘વરિ૦ ૬-૨-૨૦' થી ૬ ને યૂ આદેશ. નાયન્તસ્થા૦ ૨-રૂ-૧૯’ થી સુ ના સ્ ને પ્ થવાથી ‘ઘુમ્યામ્’ અને જુ’ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - બે સ્વર્ગોથી સ્વર્ગોમાં. વાન્ત કૃતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદાન્તે ૨હેલા જ વિવુ ના અન્ત્યવર્ણને ૩ આદેશ થાય છે. તેને દીર્ઘ આદેશ થતો નથી. તેથી વિવુ+દ્ધિ (૬). આ અવસ્થામાં ૬ ને આ સૂત્રથી ૩ આદેશ થતો નથી. જેથી ‘વિવિ” આવો પ્રયોગ થાય છે. અર્થ- સ્વર્ગમાં. અનૂવિતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદાન્તસ્થ વિવ્ ના અન્ત્યવર્ણને થયેલા ૩ આદેશને દીર્ઘ ૐ આદેશ થતો નથી. તેથી ગથી પૌં ર્મતિ આ અર્થમાં દ્રસ્તિમ્યાં ૭-૨-૧૨૬' થી વિવ્ નામને દ્વિ (0) પ્રત્યય. આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વ્ ને ૩ આદેશાદિ કાર્ય થવાથી ‘ઘુમતિ” આવો પ્રયોગ થાય છે. અહીં ‘દ્દીર્ધશ્ર્વિ૦ ૪-૩-૧૦૮’ થી ૩ ને દીર્ઘ આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. અર્થ - સ્વર્ગ જેવું થાય છે. ।।૧૧૮ ॥इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे द्वितीयेऽध्याये પ્રથમઃ પાલી प्रावृड्जातेति | હે રાજાઓ! વર્ષા ઋતુ આવી ગઈ છે એવું માનીને જંગલનો ત્યાગ કરશો નહીં. કારણ કે વર્ષા ઋતુમાં વિષ્ણુ નિદ્રાધીન થાય છે; પરન્તુ આ મૂલરાજ રાજા સદૈવ જાગતા જ છે. - આશય એ છે કે - આ શ્લોકમાં મૂલરાજનું વિષ્ણુની ઉપમા દ્વારા વર્ણન છે. વર્ષાઋતુમાં વિષ્ણુ નિદ્રાધીન બને છે - એ લોકમાં પ્રસિધ છે. એના જેવા આ મૂલરાજ રાજા પણ વર્ષા ઋતુમાં નિદ્રાધીન બનશેએમ માનીને એના ભયથી જંગલનો આશ્રય કરી રહેલા અને જંગલને છોડવા તત્પર બનેલા એવાં રાજાઓને કવિ જંગલનો ત્યાગ કરવાની २७०

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278