SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ व् દીર્ઘ આદેશ થતો નથી. વિવ્ + શ્યામ્ અને વિવુ+તુ આ અવસ્થામાં આ સૂત્રથી યૂ ને ૩ આદેશ. ‘વરિ૦ ૬-૨-૨૦' થી ૬ ને યૂ આદેશ. નાયન્તસ્થા૦ ૨-રૂ-૧૯’ થી સુ ના સ્ ને પ્ થવાથી ‘ઘુમ્યામ્’ અને જુ’ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - બે સ્વર્ગોથી સ્વર્ગોમાં. વાન્ત કૃતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદાન્તે ૨હેલા જ વિવુ ના અન્ત્યવર્ણને ૩ આદેશ થાય છે. તેને દીર્ઘ આદેશ થતો નથી. તેથી વિવુ+દ્ધિ (૬). આ અવસ્થામાં ૬ ને આ સૂત્રથી ૩ આદેશ થતો નથી. જેથી ‘વિવિ” આવો પ્રયોગ થાય છે. અર્થ- સ્વર્ગમાં. અનૂવિતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદાન્તસ્થ વિવ્ ના અન્ત્યવર્ણને થયેલા ૩ આદેશને દીર્ઘ ૐ આદેશ થતો નથી. તેથી ગથી પૌં ર્મતિ આ અર્થમાં દ્રસ્તિમ્યાં ૭-૨-૧૨૬' થી વિવ્ નામને દ્વિ (0) પ્રત્યય. આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વ્ ને ૩ આદેશાદિ કાર્ય થવાથી ‘ઘુમતિ” આવો પ્રયોગ થાય છે. અહીં ‘દ્દીર્ધશ્ર્વિ૦ ૪-૩-૧૦૮’ થી ૩ ને દીર્ઘ આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. અર્થ - સ્વર્ગ જેવું થાય છે. ।।૧૧૮ ॥इति श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासनलघुवृत्तिविवरणे द्वितीयेऽध्याये પ્રથમઃ પાલી प्रावृड्जातेति | હે રાજાઓ! વર્ષા ઋતુ આવી ગઈ છે એવું માનીને જંગલનો ત્યાગ કરશો નહીં. કારણ કે વર્ષા ઋતુમાં વિષ્ણુ નિદ્રાધીન થાય છે; પરન્તુ આ મૂલરાજ રાજા સદૈવ જાગતા જ છે. - આશય એ છે કે - આ શ્લોકમાં મૂલરાજનું વિષ્ણુની ઉપમા દ્વારા વર્ણન છે. વર્ષાઋતુમાં વિષ્ણુ નિદ્રાધીન બને છે - એ લોકમાં પ્રસિધ છે. એના જેવા આ મૂલરાજ રાજા પણ વર્ષા ઋતુમાં નિદ્રાધીન બનશેએમ માનીને એના ભયથી જંગલનો આશ્રય કરી રહેલા અને જંગલને છોડવા તત્પર બનેલા એવાં રાજાઓને કવિ જંગલનો ત્યાગ કરવાની २७०
SR No.005824
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy