Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
-
૫૨માં ફ્ અથવા કી પ્રત્યય હોય તો વિકલ્પથી ‘અન્ત્’ આદેશ થાય છે. તેથી ગર્ ધાતુને ઉપર જણાવ્યા મુજબ શત્રુ પ્રત્યયથી નિષ્પન્ન અવત્ નામને કી પ્રત્યયાદિ કાર્ય અને ૌ પ્રત્યયાદિ કાર્ય થવાથી બંને સ્થાને ‘અવતી’ આવો પ્રયોગ થાય છે. અહીં શત પ્રત્યય આ વર્ણથી પરમાં ન હોવાથી આ સૂત્રથી અતૃ ને અર્ આદેશ થતો tell, wel - vu•ual zall. vu-uzi a gel. 397 zfa fany ? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ના સમ્બન્ધી આ થી ભિન્ન જ ૪ વર્ષથી ૫૨માં ૨હેલા તુ ને તેની પરમાં ર્ફ અથવા ↑ પ્રત્યય હોય તો વિકલ્પથી અન્ત આદેશ થાય છે. તેથી હૂઁ ધાતુને ઉપર જણાવ્યા મુજબ શત્તુ પ્રત્યય. ‘જ્યારે રૂ-૪-૭૬’ થી જૂ ની ૫૨માં ના (ના) વિકરણ પ્રત્યય. ‘વાવે-હવઃ ૪-૨-૧૦’ થી ૐ ને -હસ્વ ૩ આદેશ. ‘નમ્નાતઃ ૪-૨-૧૬′ થી ગ્ના ના આ નો લાપ થવાથી નિષ્પન્ન ઝુનર્ નામને ઔ પ્રત્યયાદિ કાર્ય થવાથી તેમજ ી પ્રત્યયાદિ કાર્ય થવાથી બંને સ્થાને ‘છુનતી” આવો પ્રયોગ થાય છે. અર્થ - કાપતા બે કુલો. કાપતી સ્ત્રી. યદ્યપિ અહીં તુવન્તી ઈત્યાદિ સ્થળે અને જુનતી ઈત્યાદિ સ્થળે. મૂ. નં. ૨-૧-૧૧૩ અને સૂ. નં. ૪-૨-૧૬ થી ૪ નો અને જ્ઞા ના આ નો લોપ થતો હોવાથી ૪ વર્ષથી ૫૨માં ઊત્તુ નથી. તેથી અહીં તુવ। ઈત્યાદિ પ્રયોગો કયી રીતે થાય છે; તેમજ ફના નું વર્જન શો માટે કર્યું છે? ઈત્યાદિ શકા થઈ શકે છે પરન્તુ જિજ્ઞાસુઓએ એના સમાધાન માટે બૃહવૃત્તિનું અવલોકન કરવું જોઈએ. અથવા ભણાવનાર પાસેથી એનું સમાધાન મેળવી લેવું જોઈએ. અહીં તો માત્ર સૂત્રાર્થ અને પ્રક્રિયાંશનું જ સામાન્યતઃ દિગ્દર્શન ઉદ્દિષ્ટ છે. ૧૧૫
श्य શવઃ ૨૦૧૯૧૧૬ી
‡ અને ૐ પ્રત્યય ૫૨માં હોય તો તેની પૂર્વેના શ્ય (5) અને શવ્ (૪) થી ૫૨માં ૨હેલા બતુ (અ) ને ‘ત્ આદેશ થાય છે. વિવ્
२६८