Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
૩ી આદેશ થતો નથી. અર્થ ક્રમશઃ -પૂજકથી. પૂજક માટે. ૧૦૩
अच् प्राग् दीर्घश्च २।१।१०४॥
જિ વય અને પ્રત્યયથી ભિન્ન યાદ્રિ અને રાત્રિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા. 7 નો લોપ જેમાં થયો છે એવા સત્ ને – આદેશ થાય છે, અને ત્યારે ની પૂર્વેના સ્તરને દીર્ઘ આદેશ થાય છે. પ્ર+ગ અને સિન્ ધાતુને ક્વિપૂ -9-9૪૮ થી વિશ્વનું પ્રત્યય. “મળ્યો ડનયામ્ ૪-૨-૪૬' થી સન્ ના ૬ નો લાપ. પ્ર+રજૂ આ અવસ્થામાં ઘુINIT૦ ૬-રૂ-૮' થી “વે ૬-રૂ૧૨૩ ની સહાયથી ભવાર્થમાં ય પ્રત્યય. આ સૂત્રથી મળ્યું ને ૬ આદેશ. તેમજ ના ૪ ને દીર્ઘ ના આદેશથી નિષ્પન પ્રા નામને ત્તિ પ્રત્યયાદિ કાર્ય થવાથી “પ્રાચ: આવો પ્રયોગ થાય છે. ધર્મજૂ આ અવસ્થામાં સ્ત્ર પ્રત્યય. આ સૂત્રથી સન્ ને ૬ આદેશ તેમજ ના હુ ને દીર્ઘ આદેશ થવાથી “ધીવા' આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - પૂર્વદિશામાં થનાર. દહીં મેળવનારથી. વિધુરીયેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ દ્ધિ અને સ્વરિ પ્રત્યય for વય અને કુટું પ્રત્યયથી ભિન્ન હોય તો તેની પૂર્વે રહેલા નું નો લોપ જેમાં થયો છે તેવા ને આદેશ થાય છે અને ત્યારે સત્ ની પૂર્વેના સ્વરને દીર્ઘ થાય છે. તેથી ધ્યાતિ, ધ્યસ્થતિ અને ધ્યષ્ય: અહીં અનુક્રમે જિ વચમ્ અને કુટુંબનું પ્રત્યય પરમાં હોવાથી આ સૂત્રથી ૬ આદેશાદિ કાર્ય થતું નથી. પ્રક્રિયા માટે જુઓ તૂ. . ર૧-૧૦રૂ માં યતિ ઈત્યાદિ. અર્થ ક્રમશ-દહીં પ્રાપ્ત કરનારને કહે છે. દહીં મેળવનારને ઇચ્છે છે. દહીં મેળવાનારા. વિતિ વિરુ? - નિ ના મૂત = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ળિ વય અને કુટું પ્રત્યયથી ભિન્ન યાત્રિ અને સ્વાદ્રિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા નુ નો લોપ જેમાં થયો છે તેવા જ નવું ને શું આદેશ થાય છે અને ત્યારે ની પૂર્વેના સ્વરને દીર્ઘ આદેશ થાય છે. તેથી જૂનો
२६०