Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ના મુ નેવું આદેશ થાય છે. દિ અને મુનિ નામને ‘વાં મતું - ર-૭ર થી મા (મા) પ્રત્યય. આ સૂત્રથી મનુ નામ્ ને ૬ આદેશ. ‘સધાતુતિઃ ૨-૪-૨’ થી દિવત્ અને મુનિવત્ નામને ડી પ્રત્યય. ‘બનગરવી. ૩-ર-૭૮ થી ૩ ને દીર્ઘ આદેશ. અહીવતી અને મુનીવતી નામને પ્રિત્યયાદિ કાર્ય થવાથી નહીવતી’ અને ‘કુનીવતી’ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - અહીવતી નદી. મુનીવતી નદી.IIII.
चर्मण्वत्यष्ठीवच्चक्रीवत्कक्षीवद्रुमण्वत् २।१९६॥ ..
चर्मण्वती अष्ठीवत् चक्रीवत् कक्षीवत् भने रुमण्वत् मा मतु પ્રયત્યાન્ત નામોનું સંજ્ઞાના વિષયમાં નિપાતન કરાય છે. અર્થાત્ તે તે પ્રયોગાનુસાર યથાપ્રાપ્ત સૂત્ર વિહિત કાર્ય થતું નથી અને સૂત્રથી વિહિત ન હોય એવું પણ કાર્ય થાય છે. વર્નન નામને ‘નાં માતુદુર-૭ર’ થી મત (મા) પ્રત્યય. અધાતુ0 ર-૪-૨' થી વર્મનુમતું નામને ફી (૬) પ્રત્યય. ‘નાવન્તો --૧૪ થી તુ ના ૬ ને ૬ આદેશ. આ સૂત્રથી નિપાતનના કારણે નાનો નો ૨-9-89 થી પ્રાપ્ત – નો લેપ ન થવાથી તેમજ અપ્રાપ્ત એવા પણ ને આદેશ થવાથી વર્મવતી આવો પ્રયોગ થાય છે. અર્થ – ચર્મણ્વતી નામની નદી. મ0િ વ સ્યા અને જીવન નામને વસ્યા. ૭-ર-૧ થી મત પ્રત્યય. સ્થિમતુ આ અવસ્થામાં ‘નાનિ ર--૨' થી મતું ના મુ ને વ આદેશ. વક્ર વસ્યા અને વધુ નામની પરમાં રહેલા અતુ નામ્ ને “માવા ર-૧-૧૪ થી ૬ આદેશ. આ સૂત્રથી નિપાતનના કારણે સ્થિ ને મMી આદેશ. વક્ર ને વછી આદેશ. ને ક્ષી આદેશ અને જીવન ને રુમન્ આદેશ થવાથી કચ્છીવત્ વીવત્ ઋક્ષીવતુ અને રુશ્વત્ નામ બને છે. તેને સિ પ્રત્યયાદિ કાર્ય થવાથી ખૂ. નં. ૨-૧-૨૪ માં જણાવ્યા મુજબ વિવાનું વગેરેની જેમ ગષ્ટીવાનું નાનું:'; પીવાનું સ્વર:'; “ક્ષીવાનું વિ:” અને “મવાનું ાિરઃ' આવો
२५२