Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

View full book text
Previous | Next

Page 233
________________ पुटस्तृतीयः २११७६॥ પદના અન્ત રહેલા ધુ વર્ણને વર્ગીય ત્રીજા વ્યજન સ્વરૂપ આદેશ થાય છે. વધુ + સિ અને વઘુમિ આ અવસ્થામાં ‘વીર્ઘદ્યq૦ ૧-૪-૪૬” થી સિ નો લોપ. “ન: ૬ ૨--૯૬ થી રૂ ને આદેશ. આ સૂત્રથી જૂને ૬ આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી વા અને વાજિ:' આવો પ્રયોગ થાય છે. જૂ મ આ અવસ્થામાં ૨ ને આ સૂત્રથી ૬ આદેશ થવાથી “મમ:' આવો પ્રયોગ થાય છે. યદ્યપિ કમ આ અવસ્થામાં પણ ઉપર જણાવ્યા મુજબ ર્ ને આદેશ થવાનો પ્રસંગ હોવાથી આ સૂત્રથી ત્યારબાદ આદેશ થાય તો જિ: આવો અનિષ્ટ પ્રયોગ થશે. પરંતુ પાણિનીય વ્યાકરણ પ્રસિદ્ધ સ્વરોની મદ્ આ સંજ્ઞા હોવાથી તેના શું ને # આદેશ થતો નથી. કારણ કે અહીંન્ને આદેશ થાય તો નવું ના બદલે ‘જૂ આ પ્રમાણે સંજ્ઞાભેદ થવાનો પ્રસંગ આવશે. તેથી સંજ્ઞાભેદના ભયે અહીં જૂ ને ૬ આદેશ થતો નથી - એ યાદ રાખવું અર્થક્રમશઃ - વાણી, વાણીથી. સ્વરોથી. IIછદ્દા गडदबादेश्चतुर्थान्तस्यैकस्वरस्याऽऽदेश्चतुर्थः स्वोश्च प्रत्यये રાછા ' પદના અન્ત તેમજ 1 અને ધ્વ છે આદિમાં જેના એવો પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા 1 ડું ૬૬ છે આદિમાં જેના અને વર્ગીય ચતુર્થ વ્યજન (પૂ ર્ ૬ ૫) છે અત્તમાં જેના એવા એકસ્વર વાળા ધાતુના અથવા ધાતુસ્વરૂપ શબ્દનો જે અવયવ (એકભાગ) તેના આદ્ય (પ્રથમ) તૃતીય વ્યંજનને તેને મળતો (સ્વજાતીય) ચતુર્થ (ધુ ટુ ૬ ૫) આદેશ થાય છે. હું ધાતુને ‘વિવ૬ -9-9૪૮' થી ક્વિ૬ (0) પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન પfr નામને સિ પ્રત્યય. “તીર્થ. ૧-૪-૪થી તિ નો લોપ. ‘ો ઘર २२८

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278