Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પવાન્ત૦૨-૧-૮૨’થીફ્ ને ૢ આદેશ. વર્ષાનુ ્ શબ્દના એકસ્વરવાળા, તૃતીય વ્યઞ્જન ર્ છે આદિમાં જેના અને ચતુર્થ વ્યઞ્જન ૢ છે અન્તમાં જેનાં, એવા ધાતુ શુદ્’ ના આદ્ય તૃતીય વ્યંજન ૢ ને આ સૂત્રથી પદાન્તના વિષયમાં યૂ આદેશ. ‘છુટતૃતીયઃ ૨-૧-૭૬′ થી હૈં ને ર્ આદેશ. વિરામે વા 9-રૂ-9' થી ૬ ને ર્ આદેશ થવાથી પર્ણપુત્ આવો પ્રયોગ થાય છે. અર્થ - પાંદડાને ઢાંકનાર. તુષ્ટિમમારક્ષાળ: આ અર્થમાં ત્રુપ્તિમ શબ્દને “નિઝ્ વર્તુણં ૦ રૂ૪-૪૨’ થી ખ્ખુિ (૬) પ્રત્યય. (અહીં યાદ રાખવું જોઈએ કે આ પૂર્વે તેમજ આગળ દરેક ઉદાહરણમાં કે પ્રત્યુદાહરણમાં સર્વત્ર બધી જ પ્રક્રિયા વર્ણવેલી નથી. તેથી તે તે સૂત્રથી વર્ણવેલું તે તે કાર્ય તે તે સૂત્રના યથાસ્થિત અર્થનું અનુસન્ધાન કરીને અનુલ્લિખિત કાર્ય તદ્વિધાયક સૂત્રથી સ્વયં સમજી લેવું જોઇએ. સામાન્યથી નામથી વિહિત પ્રત્યયો દ્વિતીયાન્તાદિ નામોથી વિહિત હોય છે. એવા વખતે નામથી વિહિત પ્રત્યયોનું પ્રદર્શન, વસ્તુતઃ દ્વિતીયાન્નાદિ યથાસંભવ નામથી સમજવું જોઈએ. અને ત્યારે અનુલ્લિખિત વિભક્તિના લોપ સ્વરૂપ કાર્ય તદ્વિધાયક ‘પેાએં’રૂ-૨-૮ થી સમજવું .... ઈત્યાદિ સર્વત્ર વિચારવું. ‘અન્યસ્વરાવેઃ ૭-૪-૪રૂ' થી સુષ્ક્રિમ ના અન્ત્યસ્વરાદિ ઞ નો લોપ થવાથી તુષ્કૃિમિ ધાતુ બંને છે. તેને ઉપર જણાવ્યા મુજબ વિવર્ (૦) પ્રત્યય. ‘ખેરનિટિ ૪-૩-૮રૂ' થી ખ્િ (ૐ) નો લોપ થવાથી નિષ્પન્ન તુષ્તિમ્ નામને ત્તિ પ્રત્યય. ઉપર જણાવ્યા મુજબ સિ નો લોપ. આ સૂત્રથી તુષ્ઠિમ્ શબ્દના એકસ્વરી ગડવવાતિ અને ચતુર્થાન્ત “હિમ્” સ્વરૂપ તુખ્યિમ્ ધાતુના અવયવના આઘ ર્ ને પદાન્તના વિષયમાં ૢ આદેશ. ઉપર જણાવ્યા મુજબ ૬ ને તૃતીય વ્ આદેશ. અને વ્ ને ર્ આદેશ થવાથી ‘તુર્િ” આવો પ્રયોગ થાય बून છે. અર્થ - મોટી નાભિવાળાને કહેનાર. આવીજ રીતે ર્રમમાદક્ષાળ આ અર્થમાં ઉપર જણાવ્યા મુજબ ર્રમ શબ્દને ર્િ પ્રત્યયાદિ કાર્ય થવાથી આ સૂત્રથી ૢ ને વ્ આદેશાદિ કાર્ય થવાથી “પ્િ આવો પ્રયોગ થાય છે. અર્થ - ગધેડાને કહેનાર. ઉપર જણાવ્યા મુજબ
२२९