Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
‘અમાવ્યયાત્૦ રૂ-૪-૨રૂ’ થી ચન્ ય) પ્રત્યય.. ‘વયનિ ૪-૩-૧૧૨’ થી જૂન ના સ્ર ને ફ્ આદેશથી નિષ્પન્ન નૂનીય ધાતુને “વિપુ ષ ૧-૧૪૮' થી વિપ્ (૦) પ્રત્યય. ‘અતઃ ૪-૩-૮૨’ થી જૂનીય ધાતુના અન્ય ગ નો લોપ થ્યોઃ વ્॰ ૪-૪-૧૨૧' થી ર્ નો લોપ વગેરે કાર્ય થવાથી જૂન નામ બને છે. તેને ક ્ પ્રત્યય. ‘થોડનેસ્વર૬૦ ૨-૧-૧૬′ થી ર્ફે ને યૂ આદેશ. “દ્વિતિદ્વીતીય ને ૧-૪-૩૬' થી સ્ ને ર્ આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી ન્યુઃ આવો પ્રયોગ થાય છે. અહીં જૂનીનો ર્ ઉપર જણાવ્યા મુજબ ના ત્ ના સ્થાને થયેલો આદેશ છે. આ સૂત્રથી તે '; ન્ ને ૩૬ 'કરવા સ્વરૂપ પૂર્વ સ્યાદિવિધિના પ્રસંગે અવું મનાતો હોવાથી સ્ ને ઉપર જણાવ્યા મુજબ ર્ આદેશ થાય છે. અન્યથા એ શક્ય થાત નહીં. અર્થ - કાપેલી વસ્તુની ઈચ્છા ક૨ના૨નું. ગીતિ હિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ TM પ્રત્યયના સ્થાને થયેલો આદેશ પર કાર્ય કરવાના પ્રસંગે અને પૂર્વ સ્યાદિવિધિના પ્રસંગે સર્ મનાય છે. પરન્તુ ર્ આદેશ કરવાના પ્રસંગે તે અક્ષર્ મનાતો નથી. તેથી દ્રવ્ ધાતુને ઉપર જણાવ્યા મુજબ TM પ્રત્યય. ‘સૂર્યસ્ત્યા૦ ૪. ૨-૭૦′ થી ત્ ને ર્ આદેશ. ‘પ્રવ્ર૧૦ ૪-૧-૮૪’ થી દ્રવ્ ધાતુના ૬ ને * (સમ્પ્રસારણ) આદેશ. ‘સંયોગા૦ ૨-૧-૮૮' થી રૃક્ષ્ ના स् નો લોપ. વૃTM આ અવસ્થામાં આ સૂત્રથી TM પ્રત્યયના ત્ ના સ્થાને થયેલો મૈં આદેશ; “વપ્નઃ ગમ્ ૨-૧-૮૬' થી ૬ ને જ્ આદેશ કરવાના પ્રસંગે અસવું મનાતો હોવાથી હૂઁ ને આદેશ. ‘ધૃવÍ૦ ૨-૩-૬૩’ થી ૬. ને ર્ આદેશ થવાથી વૃવળ નામને સિ પ્રત્યયાદિ કાર્ય થવાથી વૃવળઃ આવો પ્રયોગ થાય છે. વૃન આ અવસ્થામાં આ સૂત્રથી, TM પ્રત્યયના ર્ ના સ્થાને થયેલ નૂ આદેશને; ‘વખતૃનમૃન૦૨-૧-૮૭’ થી ઘૂ કરવાના પ્રસગે પણ સર્ મનાયો હોત તો હૂઁ ને ર્ આદેશ થાત તો ‘વૃવળઃ’ ના સ્થાને વૃષ્ણઃ આવો અનિષ્ટ પ્રયોગ થાત. તેથી ઉપર જણાવ્યા મુજબ પ્રત્યયના ત્ ના સ્થાને થયેલા આદેશને; હૂઁ આદેશ સ્વરૂપ ૫૨ કાર્ય કરવાના
२१६