Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વિહિત સ્થાદિ વિધિના પ્રસંગે આ સૂત્રથી માંડીને “નોટિ: ર--૧૧ સુધીનાં સૂત્રોથી વિહિત તે તે કાર્યો કરવું મનાય છે. (જુ કરવાના પ્રસંગે જુ અસદ્ મનાતો હોવાથી અર્થાત્ જુ કરવાના પ્રસંગે અસમનાતો નથી. તેથી મgોતિ આ ઈષ્ટ પ્રયોગના બદલે મળ્યુનોતિ ખાવો અનિષ્ટ પ્રયોગ થતો નથી. અન્યથા નું (G) ના ને જુ કરવાના પ્રસંગે " ના " ને બસ માન્યો હોત તો 7 ને શું આદેશ થાત નહિ - તે સમજી શકાય છે.)[૬ની
क्तादेशोऽषि २।१।६१॥
અનુબન્ધવાલા ત (વક્ત) ના સ્થાને થયેલો આદેશ, આ સૂત્રથી માંડીને સૂનં.૭-૪-૧૨૨ સુધીના તે તે સૂત્રથી વિહિત ૬ ભિન્ન કાર્ય કરવાના પ્રસન્ને, તેમ જ આ સૂત્રની પૂર્વેના તે તે સૂત્રથી વિહિત સ્વાદિવિધિ સમ્બન્ધી કાર્ય કરવાના પ્રસન્ને ‘ગસ મનાય છે. હૈ' ધાતુને “-વહૂ -9-9૭૪ થી $ (ત) પ્રત્યય. કાતુ સગ્ગ, ૪-૨-9” થી છે કે કા' આદેશ. “જૈ શુષિ૦ ૪-૨-૭૮ થી તુ ને શું આદેશ થવાથી લામ નામ બને છે. સામચાપત્યનું આ અર્થમાં સા નામને ‘મત રૂર્ દ્ર-રૂ9 થી ફુગુ () પ્રત્યય. “સવ ૪-૬૮ થી લામ ના 1 નો લોપ ઈત્યાદિ કાર્યથી નિષ્પન્ન ક્ષમ નામને તરસ્યા. ૭-ર-૧' થી મg (ત) પ્રત્યય. સાનિસ્ નામને ત્તિ પ્રત્યયાદિ કાર્ય થવાથી સૂ. નં. 9-૪-૭૦ માં જણાવ્યા મુજબ
નાનું ની જેમ ક્ષામિનાનું આવો પ્રયોગ થાય છે. અહીં ક્ષામિ નો | ઉપર જણાવ્યા મુજબ રુ પ્રત્યયના તુ ના સ્થાને થયેલો આદેશ છે. તેને આ સૂત્રથી; “માવતો ૨-૧-૨૪ થી ૬ ને ર્ કરવા સ્વરૂપ પરકાર્ય કરવાના પ્રસંગે સહું મનાતો હોવાથી માં ના મુ ને ૬ આદેશ થતો નથી. અર્થ - કૃશ વ્યક્તિના સન્તાનવાલો. ટૂ ધાતુને
-વહૂ -9-9૭૪ થી $ પ્રત્યય. “ઋત્વા ૪-૨-૬૮' થી 7 ને આદેશથી નિષ્પન્ન તૂન નામને ભૂમિતિ આ અર્થમાં
२१५