Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નદીને. સાધુને. વધૂને ૪૬
दी| नाम्यतिस-चतसृ-अः १।४।४७॥
૬ અને અન્તવાલા નામો તેમજ તિ અને વત નામને છોડીને અન્ય નામોના સમાન સ્વરને, તેની પરમાં નાનું પ્રત્યય હોય તો દીર્ઘ થાય છે. વન મુનિ સાધુ અને પિતૃ નામને સામુ પ્રત્યય. “સ્વાબ્ધિ ૧-૪-રૂર થી નાનું ને નામ્ આદેશ. આ સૂત્રથી નામ્ ની પૂર્વેના આ ૬ ૩ અને ૪ને દીર્ઘ ગ 5 અને 2 આદેશ. પિતૃ થી પરમાં રહેલા ના ના 7 ને પૃવ ર-૩-૬૩ થી ૬ આદેશ થવાથી વનાનાનું મુનીના, સાધૂનામ્ અને પિતાનું આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃવનોનું. મુનિઓનું. સાધુઓનું. પિતાઓનું. ગતિ -વતરૂં-તિ વિમ્ - આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નામું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેનો સમાન સ્વર દીર્ઘ થાય છે. પરન્તુ તિરું વતરૃ તથા ૬ અને ? અન્તવાલા નામોનો સમાન સ્વર દીર્ઘ થતો નથી. તેથી ત્રિ અને વતુર નામને સ્ત્રીલિંગમાં નાનું પ્રત્યય. “ત્રિવતુર) ૨-૧-૧' થી ત્રિ ને તિરૂં આદેશ. વંતુરને વિતરું આદેશ. “સ્વાશ્વ ૧-૪-રૂર થી શાને ના આદેશ. ઉપર જણાવ્યા મુજબ નામ ના 7 ને આદેશ થવાથી,
તિમુ અને વતણૂળાનું આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ– ત્રણ (સ્ત્રી) નું. ચાર (સ્ત્રી) નું. આવી જ રીતે ષડ્ડ+ગાનું અને રસ્તામ્ આ અવસ્થામાં ‘લાનાં ૧-૪-રૂરૂ' થી એ સૂત્રમાં જણાવ્યા મુજબ શાન ને નામું આદેશાદિ કાર્ય થવાથી “પાનું અને વાર્તાનું આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - છનું. ચારનું. અહીં વિચારવું જોઈએ કે, ૧૬ અને વાળનું અહીં તમને સ્વર તથા ૩ અને નાનું પ્રત્યય એ બેની વચ્ચે ૬ અને ૨ નું વ્યવધાન હોવાથી વસ્તુતઃ મીન સ્વરને દીર્ઘ થવાનો પ્રસંગ જ નથી. તેથી તેવા પ્રસંગનાં નિવારણ માટે સૂત્રમાં કાન્ત અને રક્ત નામનું વર્જન આવશ્યક નથી. પરનું આ સૂત્રમાં કાન્ત અને રાત્ત નામનું અનાવશ્યક લાગતું જે
१२३