Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
બિના આ આમન્ત્રાર્થક પદને; તેની ૫૨માં તેનું વિશેષણભૂત શરખ્યા: આ આમન્ત્યાર્થક પદ હોવાથી આ સૂત્રથી વિકલ્પથી ગસર્ જેવું મનાય છે. તેથી જયારે સર્ જેવું મનાય છે; ત્યારે નિત્યમનાવેશે ૨૧-રૂ॰' થી સુબાન્ અને અસ્માન ને અનુક્રમે વર્તી અને નસ્ આદેશ युष्मान् થતો નથી. પરન્તુ વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી જયારે તે અસવું જેવું મનાતું નથી ત્યારે બિનાઃ આ પદથી પરમાં રહેલા યુષ્માન્ અને અસ્માન્ ને ‘નિત્યમન્વાવેશે ૨-૧-૩૧’ થી અનુક્રમે વસ્ અને નસ્ આદેશ થવાથી 'जिनाः ! शरण्या वः शरणं प्रपद्ये' ने 'जिनाः ! शरण्या नो रक्षत' આવો પ્રયોગ થાય છે. અહીં એ ભૂલવું નહિ જોઈએ કે શરખ્યાઃ આ વિશેષણભૂત આમન્ત્રવાચક પદ ‘અક્ષવિવાઽડમન્ત્યમ્ ૨-૧-૨’ થી અતવું જેવું મનાય છે. તેથી તેની અપેક્ષાએ વસ્ ન ્ વગેરે આદેશ આ સૂત્રના વિષયમાં નહિ થાય. અર્થક્રમશઃ– હે શરણ્ય જિનેશ્વર દેવો! હું તમારું શરણું સ્વીકારું છું. હે શરણ્ય જિનેશ્વર દેવો! અમારું રક્ષણ કરો. ખસિતિ પ્િ?- આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પુષ્કર્ અને અક્ષર્ નામની પૂર્વેના વિશેષ્યભૂત આમન્ત્રવાચક નક્ પ્રત્યયાન્ત જ પદને, તેની પરમાં તેનું વિશેષણભૂત આમન્ત્યાર્થક પદ હોય તો વિકલ્પથી અતવું જેવું મનાય છે. તેથી સાધો! સુવિહિત! વોડયો શરણં પ્રત્યે અને સાધો! સુવિદિત! નોડથો રક્ષ અહીં સાથો! આ વિશેષ્યભૂત આમન્ત્રવાચક પદ ખમ્ પ્રત્યયાન્ત ન હોવાથી તેને આ સૂત્રથી વિકલ્પથી અસવું જેવું મનાતું નથી. તેમજ ‘વિવા૦ ૨-૧ર' થી પ્રાપ્ત સર્ જેવા ભાવનો ‘નાયત્ ૨-૧-૨૦’ થી નિષેધ થવાથી નિત્ય પણ સર્વે જેવો ભાવ થતો નથી. તેથી નિત્યમનાવેશે ૨-૧-૧’ થી युष्मान् અને अस्मान् ને નિત્ય વસ્ અને नस् આદેશ થયો છે. અર્થક્રમશઃ- હે સુવિહિત સાધુ! તમારું શરણું સ્વીકારું છું. હે સુવિહિત સાધુ! અમારું રક્ષણ કર. વિશેષ્યમિતિ વિમ્? = આ મૂત્રથી ઉ૫૨ જણાવ્યા મુજબ યુખવું અને અમ્ભર્ નામથી પૂર્વે રહેલા વિશેષ્યભૂત જ આમન્ત્રાર્થક ખર્ પ્રત્યયાન્ત પદને; તેની ૫૨માં
१८३