Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પાઠ-૪ - ચૈલયોને રાછારા
ને
ગહ હૈં વા અને વ આટલા શબ્દોની સાથે अस्मद् નો યોગ હોય તો પદથી ૫૨માં ૨હેલા યુખર્ वस् અને नस् વગેરે આદેશ થતો નથી. જ્ઞાનં યુખાંશ્વ રક્ષતુ अस्मांश्च रक्षतु अहीं 'पदाद्युग्० ૨-૧-૨૧' થી યુષ્માન્ અને અસ્માન્ ને વસ્ અને નસ્ આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. આવીજ રીતે અન્ન આદિના યોગમાં પણ દૃષ્ટાન્તો સમજી લેવા. અર્થ - જ્ઞાન તમારું અને અમારું રક્ષણ કરે. યોગ રૂતિ વિમ્ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ૬ ગ્રહ વગેરેનો પુષ્પવ્ અને અર્ ની સાથે યોગ હોય તો જ (માત્ર ૪ વગેરેનો પ્રયોગ હોય તો નહિ)`પદથી ૫૨માં ૨હેલા યુવૂ અને બહ્મન્ ને વત્ અને નવુ વગેરે આદેશ થતો નથી. તેથી જ્ઞાનગ્ધ શીરુગ્વે તે સ્વમ્ અહીં 7 નો યોગ જ્ઞાન અને શીલની સાથે છે પરન્તુ યુર્ ની સાથે નથી. તેથી युष्मद् ને ૐ - કાતે - મે ૨-૧-૨રૂ' થી તે’ આદેશ થયો છે. અર્થ - જ્ઞાન અને શીલ તારું ધન છે. ।।૨।।
युष्मद्
અને
અને अस्मद्
दृश्यवैन्धिन्तायाम् २|१|३० ॥
.
‘દૃશ્’ ધાતુનો જે અર્થ છે, તે અર્થવાલા ધાતુઓનો અર્થ “ચિન્તા કરવી' એવો હોય ત્યારે તે ધાતુઓના યોગમાં પદથી પરમાં રહેલા યુબલૂ અને અમ ને વસ્ અને નમ્ વગેરે આદેશ થતો નથી. નનો युष्मान् सन्दृश्यागतः। जनोऽस्मान् सन्दृश्यागतः । जनो युवां समीक्ष्यागतः । બન બાવાં સમીક્ષ્યાવત: નનસ્વામપેક્ષતે । નનો મામપેક્ષતે । અહીં સમુત્કૃશ, સત્ અને અપ+ત્ આ દૃશ્યર્થક ત્રણે ધાતુઓનો અર્થ મનથી ચિન્તા કરવી - એવો હોવાથી તેના યોગમાં યુષ્માન્ અને આમાન્ ને ‘પવાઘુ૦ ૨-૧-૨૧’ થી પ્રાપ્ત વસ્ અને नस् આદેશનો,
१८७