Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
युवाम्
અને આવામ્ ને ચિત્તે વામ્ – નૌ ૨-૧-૨૨' થી પ્રાપ્ત વર્ અને નૌ આદેશનો, તેમજ સ્વામ્ અને મામ્ ને ‘ઝમા ત્યા-માં ૨-૧-૨૪ થી પ્રાપ્ત ત્વા અને માઁ આદેશનો આ સૂત્રથી નિષેધ થવાથી મુખર્ અને अस्मद् ને ઉ૫૨ જણાવ્યા મુજબ વસ્ અને नस् વગેરે આદેશ થયો નથી. અર્થક્રમશઃ - માણસ તમારી ચિત્તા કરીને આવ્યો. માણસ અમારી ચિંતા કરીને આવ્યો. માણસ તમારા બેની ચિંતા કરીને આવ્યો. માણસ અમારા બેની ચિન્તા કરીને આવ્યો. માણસ તારી ચિન્તા કરે છે. માણસ મારી ચિન્તા કરે છે. દૃશ્યëરિતિ હિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ચિન્નાર્થક દૃશ્યર્થક જ ધાતુના યોગમાં પદથી પ૨માં ૨હેલા યુષ્ય ્ અને અર્ ને વત્ અને નમ્ વગેરે આદેશ થતો નથી. તેથી બનો વો મન્યતે અહીં ચિન્નાર્થક મનુ ધાતુ દૃશ્યર્થક ન હોવાથી તેના યોગમાં યુનાનું ને વસ્ આદેશનો આ સૂત્રથી નિષેધ ન થવાથી ‘પવાલુ૦ ૨-૧-૨૧' થી યુબન્ ને વત્ આદેશ થયો છે. અર્થ - માણસ તમારી ચિત્તા કરે છે. વિન્તાયામિતિ વિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ચિન્નાર્થક જ દૃશ્યર્થક ધાતુના યોગમાં પદથી ૫૨માં ૨હેલા યુબલૂ અને અમર્ ને વસ્ અને નસ્ વગેરે આદેશ થતો નથી. તેથી નો વઃ પશ્યતિ અહીં દૃશ્યર્થક વૃશ્ ધાતુ ચિન્નાર્થક ન હોવાથી તેના યોગમાં આ સૂત્રથી યુધ્નાર્ ને વસ્ આદેશનો નિષેધ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ યુષ્માનું ન વર્ આદેશ થયો છે. અર્થ - માણસ તમને જુવે છે. ૩વા
ન
ન
नित्यमन्वादेशे २।१।३१॥
કોઈ પણ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે જેનું કથન કર્યું છે; તેનું ફરીથી બીજી વસ્તુનું પ્રતિપાદન કરવા માટે કથન કરવું - તેને અન્નાદેશ કહેવાય છે. સામાન્યથી બે વિધેય સ્થળે જયાં ઉદ્દેશ્ય એક હોય છે, ત્યાં અન્નાદેશનો વિષય હોય છે- એ સમજી શકાય
૧૮૮