Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
‘ના’ આદેશ. આ સૂત્રથી તુ ને ( આદેશ. “નાચત્તસ્થાર-૩-૦૫” થી ની પરમાંના ને ૬ આદેશ. ‘તીર્થક્ષ્ય 9-૪-૪૬ થી સિ નો લોપ થવાથી “ચ', “સા' અને “ષા આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ – તે. તેણીએ તે. તેણી. આ (સ્ત્રી). ત્યમિત્યેવ= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ત્યાદ્રિ સમ્બન્ધી સિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના થી માંડીને દિ શબ્દ સુધીના નામના સૂ ને શું આદેશ થાય છે. તેથી પિયર અહીં ત્યાદ્રિ સમ્બન્ધી તિ પ્રત્યય પરમાં ન હોવાથી ને આદેશ થતો નથી. જેથી ઉપર જણાવ્યા મુજબ સિ નો લોપ થવાથી પ્રિયત્સત્ આવો પ્રયોગ થાય છે. અર્થ- પ્રિય છે તે જેને એવો જરા
अदसो दः सेस्तु डौ २११।४३॥
ત્યાતિ સમ્બન્ધી સિપ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના નામના ૬ ને શું આદેશ થાય છે, અને ત્યારે સિ પ્રત્યયને ૩ () આદેશ થાય છે. મહતું અને સલવે નામને પ્રથમા અને સમ્બોધનના એકવચનમાં સિ પ્રત્યય. આ સૂત્રથી ૬ ને શું આદેશ તથા સિને કે (બી) આદેશ. “ડિયન્ય ર-૧-૧૦૪ થી હું અને ના અન્ય સ્વરાદિ ન નો લોપ થવાથી કી, કૌ, દે વસી. અને દે સૌ આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - તે. . હે તે.. હે તે! ચલાનિત્યેવ= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ત્યારે સમ્બન્ધી જ સિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના નામના ટુને શું આદેશ અને સિ ને આદેશ થાય છે. તેથી સત્યવત્ નામને સિ પ્રત્યયાદિ કાર્ય સૂન. ૧-૪-૯૦માં જણાવ્યા મુજબ થવાથી અTની જેમ ગયા?’ આવો પ્રયોગ થાય છે. અહીં તિ પ્રત્યય ત્યાર કરા સમ્બન્ધી ન હોવાથી આ સૂત્રથી ટુ ને શું આદેશાદિ કાર્ય થતું નથી. અર્થ-તેને જીતવાવાલો (મજ અહીં ‘ત્યાત્રિ સફેદ રૂ૨૨ થી કૂ પ્રત્યય થયો છે.) II૪૩ી
१९८