Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પઃ ૧૪૮૮
શેષ ઘુટુ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના કપૂ ના સ્વરને દીધી આદેશ થાય છે. પુષ્પ અને સ્વપૂષ્મી આ અવસ્થામાં આ સૂત્રથી
ને દીર્ઘ ના આદેશ. “સોડ: ૨-૭-૭૨ થી ને ક આદેશ. પાન્ત. --થી ને વિસર્ગ થવાથી માપ:' અને ‘સ્વાપ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - પાણી. સારા પાણીવાલા બે અથવા બેને ૮૮.
नि वा १।४।८९॥
નો આગમ થયો હોય ત્યારે કપુ ના સ્વરને તેની પરમાં ઘુ પ્રત્યય હોય તો વિકલ્પથી દીર્ઘ આદેશ થાય છે. સ્વધુ અને વધુ નામને ન અથવા શ{ પ્રત્યય. ‘નપુસંસ્ય શિ: ૧-૪-૫૫' થી ન કે શત્ ને શિ આદેશ. ધુરાં કાજૂ ૧-૪-૬૬’ થી ૬ ની પૂર્વે નું નો આગમ. “નાં શુo 9-રૂ-રૂર’ થી નેપવર્ગીય અનુનાસિક આદેશ. આ સૂત્રથી 8 ને દીર્ઘ “ આદેશ થવાથી “જિ” અને “વિવજિ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ને દીર્ઘ '' આદેશ ન થાય ત્યારે “ અને “વહુ આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - સારા પાણીવાલા સરોવરો અથવા સરોવરોને. ઘણાપાણીવાલા સરોવરો અથવા સરોવરોને. IIટણી
અખાતઃ સૌ વાજાવા.
પૂ આદિ ગણપાઠમાં ના શબ્દોથી ભિન્ન, તુ (ત) અને અન્તવાલા નામના સ્વરને તેની પરમ શેષ તિ પ્રત્યય હોય તો દીધી આદેશ થાય છે. પ્રવત (ભાવ) અને યવત્ (વ+ 1) નામને fસ પ્રત્યય. “હુતિઃ ૧-૪-૭૦ થી ૮ ની પૂર્વે ૬ નો આગમ. આ
१५२