Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નામના અન્ય વર્ણનો લોપ થાય છે. પુખદ્ અને અત્ નામને ચતુર્થી બહુવચનનો પ્રત્યય. ‘ગ : ૨-૧-૧૮ થી હું ને કમ્ આદેશ. આ સૂત્રથી ટુ નો લોપ. “હુચ૦ ર-9-99રૂર થી પુખ ના મ નો લોપ થવાથી ‘ગુખય અને “સમય આવો પ્રયોગ થાય છે. ત્યામતિષ્ઠાતાનું અને મામતિજાત્તાત્ આ અર્થમાં અતિદુખવું અને અન્ય નામને કર (ક) પ્રત્યય. અથવા ત્વામતિકાને: અને મામતિકાનેરા: આ અર્થમાં ગતિયુખ અને સત્ય નામને પશ્ચમીનો પ્રત્યય. “સેવાક્ -૧-૧૬ થી અને પ્ય ને 8 આદેશ. “વન પ્રત્યયો -9-99 થી અને કમ્ ને અનુક્રમે સ્ત્ર અને ૫ આદેશ. ૨ અને ૫ ના ૩ નો “હુાચા - 9-99રૂર થી લોપ. આ સૂત્રથી ટુ નો લોપ ફુસ્યા. ર-9-99રૂર થી 4 ની પૂર્વેના સ નો લોપ. વિરાને વા ૧-૩-૫ થી ના ટુને ( આદેશ થવાથી “તિત્વ અને “તિમ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - તમારા માટે અમારા માટે. તને જીતવાવાલાથી અથવા તને જીતવાવાલાઓથી. મને જીતવાવાલાથી અથવા મને જીતવાવાલાઓથી. શેષ રૂતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ શેષ જ સ્વાદિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના યુઝ અને ક્િના અન્ય વર્ણનો લોપ થાય છે. તેથી ગુખડ અને ગમે આ અવસ્થામાં શેષ સ્વાદિ પ્રત્યય પરમાં ન હોવાથી આ સૂત્રથી ગુખવું અને ના અન્ય વર્ણનો લોપ થતો નથી. જેથી સૂi. - 9-૭ માં જણાવ્યા મુજબ “વધિ અને “ આવો પ્રયોગ થાય છે. અર્થ સ્પષ્ટ છે. ૧૮
मोर्वा २१९॥
શેષ સ્વાદિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના ગુખદ્ અને સ્મ ના અન્ય મુ નો વિકલ્પથી લોપ થાય છે. યુવાન્ પુખાનું વાSSલાળગ્ય:
१६५