Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
अदुशनस-पुरुदंशोऽनेहसश्च से डाः १४॥८॥
ત્રકારીત્ત નામ; ઉશન, ગુરુવંશ; મનેઇક્ અને સવ નામથી પરમાં રહેલા શેષ સિ (સમ્બોધનના રિસ થી ભિન્ન તિ) પ્રત્યયના સ્થાને ડા (ST) આદેશ થાય છે. પિત્ત, ગતિપિતૃ, ર્ ૩શન, ગુરુવંશ, મનેહ અને સવ નામને તિ પ્રત્યય. આ સૂત્રથી સિ ને Sા આદેશ. “હિત્યન્ય ર-9-99૪ થી અન્યસ્વરાદિનો અર્થાત્ અનુક્રમે ત્ર),ત્ર, , સસ્ અને રૂ નો લોપ થવાથી, અનુક્રમે પિતા; તિપિતા; ; 1શના, પુરુર્દશા, નેહા અને સલા આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- પિતા. પિતાને જીતનાર. કરનાર. શુક્રાચાર્ય પુરુદેશ નામની વ્યક્તિ વિશેષ. કાલ. મિત્ર.૮૪માં
नि दीर्घः १।४।८५॥
શેષ ઘુટુ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા 7 ની પૂર્વેના સ્વરને દીર્ઘ થાય છે. સૂ. ૧-૧-૨૧ માં જણાવ્યા મુજબ રાજા; રાજાની, રીનાન, રાજાનમ્ અહીં રાન્ ના ને દીર્ઘ ‘આ’ આદેશ, તેમજ ખૂ. નં. ૧-૧-૨૮ માં જણાવ્યા મુજબ પદ્માનિ ની જેમ “વનનિ અહીં વન નામના અન્ય મ ને આ આદેશ આ સૂત્રથી થયો છે. અર્થ સ્પષ્ટ છે. આ નામને નસ્ અથવા શ{ પ્રત્યય. નપુંસ્ય શિઃ -૪-૧૧' થી નમ્ શત્ ને શિ આદેશ. વરાછ ૧-૪-૬૯ થી શિ ની પૂર્વે ૬ નો આગમ. આ સૂત્રથી ત્રને દીર્ઘ ૪ આદેશ. પૃવળfo ર-રૂ-દરૂ' થી 7 ને જુ આદેશ થવાથી જ આવો યોગ થાય છે. અર્થ - ઘણું કરવાવાલા કુલો અથવા કુલોને શિષ ચેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ શેષ જ ઘુટુ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા નું ની પૂર્વેના સ્વરને દીર્ઘ થાય છે. તેથી સમ્બોધનમાં રાનનું નામને શિ પ્રત્યય. કીર્વચન્0 9-૪ક” થી પિ નો લોપ થવાથી હે રાગનું! આવો પ્રયોગ થાય છે.
૧૪૬,