Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
वाः शेषे १।४।८२॥
સમ્બોધનમાંના રિ પ્રત્યયને છોડીને અન્ય યુ પ્રત્યયોને શેષયુ કહેવાય છે. રોષપુરુ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના મનડુ અને વતુર નામના ૩ ને વા આદેશ થાય છે. કનગુતિ આ અવસ્થામાં આ સૂત્રથી ૩ ને વા આદેશાદિ કાર્ય થવાથી તૂ. . -૪-૭ર માં જણાવ્યા મુજબ કરવાનું આવો પ્રયોગ થાય છે. નવુ+ગ આ અવસ્થામાં આ સૂત્રથી ૩ ને વા આદેશ થવાથી મનવાહી આવો પ્રયોગ થાય છે. પ્રિયવતુfસ અને પ્રિયવંતુ આ અવસ્થામાં આ સૂત્રથી ૩ ને વા આદેશ. “તીર્થાત્ ૧-૪-૪પ થી સિનો લોપ. : પાન્ત. ૧-૩-૫૩' થી પદાન્તસ્થ રુને વિસર્ગ થવાથી પ્રિયત્વ: અને વિવાર આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - ગાડાનો બળદ. ગાડાના બે બળદ (અથવા બળદને). પ્રિયચારવાલો. પ્રિયચારવાલા બે (અથવા બેને). શેષ રૂતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ શેષ જ ઘુટુ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના સનડુત્ અને રંતુર નામના ને વા આદેશ થાય છે. તેથી સમ્બોધનમાં સિ પ્રત્યય પરમાં હોય ત્યારે .. ૧-૪-૮9 માં જણાવ્યા મુજબ મનડુ અને થતુર નામના ૩ ને ૬ આદેશાદિ કાર્ય થવાથી મનવનું! અને દે વિવત્વ: આવો પ્રયોગ થાય છે. II૮રી
सख्युरितोऽशावैत् १।४।८३॥
છારીન્ત વિ શબ્દના છુ ને તેની પરમાં ને છોડીને અન્ય શષ ઘુટુ પ્રત્યય હોય તો જે આદેશ થાય છે. સવ નામને સૌ (પ્ર.દ્વિદ્ધિ.વ.) નસ્ અને કમ્પ્રત્યય. આ સૂત્રથી રૂ ને જે આદેશ. છે ને ‘વૈતોડયા, ૭-૨-૨૩ થી ના આદેશ .... ઈત્યાદિ કાર્ય થવાથી ‘સવાય'; ‘સવાય’ અને ‘સવાય” આવો પ્રયોગ થાય છે.
१४७