Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
આદેશ. મોહોતોડવાન્ ૧-૨-૨૪ થી મો ને સવું આદેશ.....ઈત્યાદિ કાર્ય થવાથી પુન:’ અને ‘સાધવ:” આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃમુનિઓ. સાધુઓ. / રરા
ङित्यदिति १।४।२३॥
ટુ જેમાં ઈતુ નથી એવા - સ્વાદિ પ્રત્યય સમ્બન્ધી ડિતુ અર્થાત્ કે, ર, ૩ અને ડિ પ્રત્યય પરમાં હોય તો, તેની પૂર્વે રહેલાં શાન્ત અને હકારાન્ત નામના અન્ય રૂ અને ૩ ને અનુક્રમે ઈ અને સો આદેશ થાય છે. (આશય એ છે કે જે રૂારીત્ત અને કારન્તિ નામથી પરમાં રહેલા ડે સિ ડે અને ડિ ને હૈ ટાસુ હાસ્ અને હમ્ આદેશ થાય છે, તે વિતુ ડિતું છે. તે હિન્દુ ડિતું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેનાં કારાન્ત અને ઉછરીન્ત નામના અન્ય રૂ અને ૩ ને આ સૂત્રથી અનુક્રમે , અને ગો આદેશ થતો નથી.) તિસ્ત્રિ અને સાધુ નામને છે, સ અને હું પ્રત્યય. આ સૂત્રથી રૂ ને ઈ આદેશ અને રને યો આદેશ. ગતિરૂં આ અવસ્થામાં તોડયા, ૧-૨-૨૩ થી સ્ત્ર ના અને સત્ આદેશ. સાથે-ડે આ અવસ્થામાં કો ને ‘ગોરી તોડવાવું ૧-૨-૨૪' થી સન્ આદેશ થવાથી “તિસ્ત્ર' અને ‘સાથ આવો પ્રયોગ થાય છે. તેમજ પહોચ્યાં. ૧-૪-૩૫’ થી કસિ અને ડસ્ ને “ આદેશ. ૨ ને “ઃ પીત્તે ૧-૩-૫૩' થી વિસર્ગ થવાથી ગતિસ્ત્ર.” “' રાતે ચં વા આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - સ્ત્રીને જીતવાવાલામાટે. સાધુ માટે. સ્ત્રીને જીતવાવાલાથી આવેલું. સાધુ પાસેથી આવેલું. સ્ત્રીને જીતવાવાલાનું ધન. સાધુનું ધન. દ્રિતીતિ વિમ્ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિતુ જ ડિતું સ્વાદિ પ્રત્યય પરમાં હોય તો, તેની પૂર્વે રહેલાં રૂારાન્ત અને સારાન્ત નામના અન્ય રૂ અને ૩ ને અનુક્રમે અને ગો આદેશ થાય છે. તેથી લુધિર અને ઘેનુ આ અવસ્થામાં ‘ત્રિય ડિતાં૧-૪-૨૮' થી સને (બાસુ) આદેશ.
१०६