Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
આદેશ થતો નથી. (પ્રક્રિયા માટે જુઓ સૂન. ૧-૪-૧) તૃતીયાજ્ઞાતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તૃતીયાન્ત નામની સાથે સમ્બન્ધ હોય તો, તૃતીયાન્ત નામથી પરમાં જ રહેલા પૂર્વ અને કવર શબ્દને સવદિ માનીને કોઈ કાર્ય થતું નથી. તેથી ‘પૂર્વ માસન અહીં તૃતીયાન્ત મારા નામની સાથે સમ્બન્ધિત હોવા છતાં તેનાથી પરમાં નહીં, પણ પૂર્વમાં હોવાથી પૂર્વ નામને સવદિ માનવાનો આ સૂત્રથી નિષેધ થતો નથી. તેથી પૂર્વડે આ અવસ્થામાં ૩ ને “સર્વ મૈસ્માતી 9-૪-૭° થી મૈ આદેશ થયો છે. અર્થક્રમશ -એક માસથી મોટા માટે. એક દિવસથી નાના માટે. એક દિવસથી નાના. એક મહિનાથી મોટા માટે. ૧૩
तीयं ङित्कार्ये वा १।४।१४॥
ડિતું કાર્ય કરવામાં અર્થાત્ કે, ૩, ૪ અને કિ - પ્રત્યય કરવાનો હોય ત્યારે તીવ પ્રત્યયાન્ત નામ વિકલ્પથી સર્વાઢિ ગણનું મનાય છે. અન્ય કાર્ય કરતી વખતે સવદિ મનાતું નથી. દ્વિતીય આ અવસ્થામાં આ સૂત્રથી તીય પ્રત્યયાન્ત દ્વિતીય નામ સવદિ ગણનું મનાતું હોવાથી સફેદ -૪-૭° થી ૩ ને લૈ આદેશ થવાથી ફિતીય આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી દ્વિતીય નામને સવદિન મનાય તો સૂ.નં.9-૪-૬- માં જણાવ્યા મુજબ ટેવાય ની જેમ “હિતીયાય આવો પ્રયોગ થાય છે. દ્વિતીયાટ્ટે આ અવસ્થામાં રિતીયા નામ, ડિત્ કાર્યમાં, આ સૂત્રથી સવદિ મનાતું હોવાથી કેને 'સરે૧-૪-૧૮ થી ૩ી () આદેશ. “ડિયન્હ૦ ૨-૧-૧૧૪ થી આ નો લોપ ઈત્યાદિ કાર્ય થવાથી દ્વિતીય આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી દ્વિતીયનામ સવદિન મનાય તો છે ને ‘શાપો ડિતાં ૧-૪-૧૭’ થી હૈ આદેશ થવાથી “દ્વિતીય આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- બીજા માટે. બીજી માટે. ડિજાતિ ?િ- આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તીય પ્રત્યયાન્ત નામ ડિત
૧૦૧