Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
(સ.અ.વ.) પ્રત્યય હોય તો ’ આદેશ જ થાય છે. (અન્ય વિસગદિ કાર્ય થતું નથી.) +પુ અને ઘર | આ અવસ્થામાં રૂને ૨ઃ પવાને ૧-૩-૫૩' થી પ્રાપ્ત વિસર્ગનો આ સૂત્રથી બાધ થવાથી આદેશ થાય છે. તેથી જવું અને ‘પૂર્વઆવો પ્રયોગ થાય છે. અર્થ-વાણીમાં. ધૂરા-ભારમાંગોરિતિ ?િ આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જ સમ્બન્ધી તુ થી ભિન્ન જ કુને, તેની પરમાં સુનું પ્રત્યય હોય તો ? આદેશ જ થાય છે. તેથી થતુ આ અવસ્થામાં પદાન્તસ્થા
ને ‘સોર: ૨-૧-૭૨' થી થયેલા ના ? ને આ સૂત્રથી આદેશ થતો નથી. તેથી તે ? ને “શષૉ શષાં વા 9-૩-૬ થી ( આદેશ થવાથી ‘ય આવો પ્રયોગ થાય છે. અર્થ- પાણીમાં.૫૭ II
*
પાડwત્યાલયઃ ૧૩પટા
“સાર્વતિ' શબ્દ આદિમાં, જેના છે તે કઈત્યાદ્રિ ગણપાઠમાંના કેટલાક શબ્દોમાં પદાન્તસ્થ રુને, વિસર્ગ અને કેટલાક શબ્દોમાં આદેશનો અભાવ વિકલ્પથી સિદ્ધ છે. અદમ્પતિ અને નીતિ: આ અવસ્થામાં પદાન્તસ્થ ને ૨: પવીત્તે ૧-૩-૫૩’ થી વિસર્ગની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી અતિઃ ' અને જીઉતિ: આવો પ્રયોગ થાય છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી વિસર્ગનો અભાવ ન થાય ત્યારે વિસર્ગ થવાથી અદ:તિઃ અને જાતિઃ આવો પ્રયોગ થાય છે. પ્રવેતસ્રાનનું! આ અવસ્થામાં પદાન્તસ્થ શું ને સો: ૨-૧-૭૨' થી થયેલા ૪ ને “ઘોષતિ ૧-૩-૨૧' થી ' આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી રે તુo ૧-૩-૪૧ થી ૨ના નો લોપ. તથા તેની પૂર્વેના ત ના ને દીર્ઘ 'આ' આદેશાદિ કાર્ય થવાથી પ્રતા રનનું આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી જ આદેશનો અભાવ ન થાય ત્યારે ?' આદેશાદિ કાર્ય થવાથી “પ્રવેતો રનનું આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ સૂર્ય. પ્રચેતસ્ રાજન! પ૮ll