Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
રાખવું જોઈએ કે - નિયમ અને નિયમ શાસ્ત્રીયોદ્દેશ્યતાવચ્છેદક રૂપનું અનુક્રમે વ્યાપ્ય અને વ્યાપક રૂપ ઉપર જણાવ્યા મુજબનું એક જ નથી. બીજાં પણ રૂપો છે. દા.ત. પ્રકૃતિસ્થળે વિશિષ્ટના (માત્ર) સચ્ચારીવહિતોત્તરત્વ-વિશિષ્ટસિચિમિસ્ત્ર’ આ રૂપ પણ નિયમ્મશાસ્ત્રીય ઉદ્દેશ્યતાવચ્છેદકનું વ્યાપ્ય અને નિયમશાસ્ત્રીયોદ્દેશ્યતાવચ્છકનું વ્યાપક છે - એ નીચે જણાવેલી વ્યાપ્તિથી સમજી શકાશે. યત્ર યત્ર વિશિષ્ટવમવલ...રીવ્યવહિતોત્તરविशिष्टस्यादिसम्बन्धिभिस्त्वं (नियमसूत्रोद्देश्यतावच्छेदक); तत्र तत्राक्विशिष्टनामसम्बन्ध्यकाराव्यवहितोत्तरत्वविशिष्टस्यादिसम्बन्धिभिस्त्वम् ।। यत्र यत्राविशिष्टनाम (सामान्य) सम्बन्ध्यकाराव्यवहितोत्तरत्वविशिष्टस्यादिसम्बन्धिभिस्त्वम्, तत्र तत्राकाराव्यवहितोत्तरत्वविशिष्टस्यादिसम्बन्धिभिस्त्वम् નિયમ્ય-શાસ્ત્રીયોદ્દેશ્યાવચ્છે)આથી સ્પષ્ટ છે કે વિશિષ્ટનામસધ્ધાર વ્યવહિતોત્તરવિશિષ્ટચારિસન્ધિમત્વ' પણ ઉપર જણાવ્યા મુજબ નિયમ્યશાસ્ત્રીયોદ્દેશ્યાવચ્છેદકનું વ્યાપ્ય અને નિયમ શાસ્ત્રીયોદ્દેશ્યાવચ્છેદકનું વ્યાપક રૂ૫ છે. એ રૂપે નિયમ્યશાસ્ત્રીયોદ્દેશ્યાવચ્છેદકાવચ્છિન્નમાં સંકોચ થાય તો સર્વ અને વિશ્વઃ ઈત્યાદિ રૂપોમાં પિ ને તેનું આદેશ નહિ થાય અને જીપ સનીમ સ્થળે મને તે આદેશનો પ્રસંગ આવશે. તેથી વિવક્ષિત રૂપનાં ગ્રહણ માટે સૂત્રમાં પ્રવકારનું ગ્રહણ છે . ઈત્યાદિ ભણાવનાર પાસેથી જિજ્ઞાસુઓએ સમજી લેવું III
एद् बहुस्भोसि १४॥४॥
- '' છે આદિમાં જેના, તથા “y' છે આદિમાં જેના એવો બહુવચનનો સ્વાદિ પ્રત્યય અને સોસ (S.સ.કિવ) પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વેના ' ને 'T' આદેશ થાય છે. મુસ્તુ અને મુમતુ આ અવસ્થામાં સૂ.. ૧-૪-૩માં જણાવ્યા મુજબ ગુનેગ આદેશાદિ કાર્યથી નિષ્પન્ન +; સ+fમ આ અવસ્થામાં તેમજ