Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નથી. તેથી મિતું ને છે આદેશ આ સૂત્રથી થયો નથી.અર્થક્રમશઃઆ બધાથી પેલાઓથી.
. યદ્યપિ રૂમ અને અમુ: અહીં ફ્લેકમન્ અને અવક્રમ આ અવસ્થામાં પૂર્વ = (૧-૮-૨) થી મિતું ને આદેશ સિદ્ધ જ હતો. તેથી આ સૂત્રનું નિર્માણ વ્યર્થ છે; પરન્તુ “સિધે ત્યારો નિયમાર્થ:” અર્થાત્ અન્ય સૂત્રથી સિદ્ધ એવા કાર્યની વિદ્યમાનતામાં તત્કાર્યની સિદ્ધિ માટે, સૂત્રનો જે આરંભ છે. તે નિયમ માટે હોય છે' આ પરિભાષાથી આ સૂત્ર નિયમ માટે છે. જેથી આ સૂત્ર નિયમ કરે છે કે- રૂદ્રમ્ અને વહુ સમ્બન્ધી મિન્ ને આદેશ, રૂનું અને
( શબ્દને ઉપર જણાવ્યા મુજબ જૂનો આગમ થયો હોય તો જ થાય છે. આ આગમ ન હોય ત્યારે નહીં. તેથી આ નિયમના બળે રૂમ અને અમુક આવો પ્રયોગ થાય છે. અને મ. તથા
મીમિઃ આવો પ્રયોગ પણ છે આદેશ કર્યા વિના થાય છે. અન્યથા આ સૂત્ર નિયમ ન કરે તો, રૂમ. અને સમુ. ની જેમ સમિલ્લુ અને મમતું આ અવસ્થામાં પણ પૂર્વ સૂત્રથી (૧-૪-ર થી) છે આદેશ સિદ્ધ હોવાથી મને અને મfમ: આ ઈષ્ટ પ્રયોગો થઈ શકશે નહીં- એ સમજી શકાય છે. આ સૂત્રમાં ગયેવ અહીં ‘ઇવ’ કારનું ગ્રહણ, ઉપર જણાવેલા નિયમને છોડીને અન્ય નિયમનો વ્યવચ્છેદ કરવા માટે છે. તેથી “સ આગમ થયો હોય ત્યારે મુ અને કહ્યું સમ્બન્ધી જ મિ ને તેનું આદેશ થાય છે.” આવો નિયમ આ સૂત્રથી થતો નથી. અન્યથા એતાદૃશ નિયમથી સર્વ: અને વિશ્વ: ઈત્યાદિ પ્રયોગો થઈ શકશે નહીં....ઈત્યાદિ, ભણાવનાર પાસેથી સારી રીતે સમજી લેવું જોઈએ. તસદ....વગેરેનું અધ્યયન જેઓએ કર્યું છે તેઓ તો નીચે જણાવ્યા મુજબ પણ સૂત્રાર્થના ભાવને જાણી શકે છે.
આશય એ છે કે નિયમશાસ્ત્ર (સૂત્ર), સ્વયોવ્રયતીવચ્છક્કવ્યાપક અને નિયJશાસ્ત્રીયોટેશ્યતાવછેરવવ્યાણ- એવાં रूपावच्छिन्नातिरिक्तत्वेन नियम्यशास्त्रीयोद्देश्यतावच्छेदकावच्छिन्न मi સંકોચ કરે છે. પ્રકૃતિ સ્થળે ‘મિસ -૪-૨’ આ નિયમ્ય (જેમાં