Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
सवदिः स्मै-स्मातौ १४७॥
સર્વાદિગણપાઠમાંનાં અકારાન્ત નામ સમ્બન્ધી છે અને સિ નાં સ્થાને અનુક્રમે “ અને “માતુ' આદેશ થાય છે. સર્વ+અને સર્વ+૩આ અવસ્થામાં આ સૂત્રથી ૩ ને “ આદેશ તથા સ ને ‘આ’ આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી સર્વશ્ન અને સર્વમાન્ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - બધામાટે. બધાથી. સર્વાતિ UTS:સર્વ, વિશ્વ, રૂમ, સમયટું (ઉમય), કન્ય, ચિતર, રૂતર, ડતર, તમ (અર્થાત્ કુતર ડુતમ પ્રત્યયાતનામો); C; વત, નેમ, સમ, સિમ (આ બંને શબ્દો સર્વાર્થક હોયતો જ સર્વાદિગણપાઠમાંના છે) પૂર્વ, પર,
વર, ફળ, ઉત્તર, કાર અને કથર - આ સાત શબ્દો વ્યવસ્થામાં અર્થાત્ આ આનાથી પૂર્વ છે. પર છે... ઈત્યાદિ અર્થમાં વપરાયા હોય તો સર્વાાિપટ ના છે. જ્ઞાતિ અને ધન અર્થમાં વપરાયેલો ન હોય તો સ્વ શબ્દ સર્વાઢિાળ નો મનાય છે. બહિયગમાં અર્થાત્ ગામ બહારનાં ગૃહાદિમાં વપરાયો હોય; અથવા તો ઉપસંધ્યાનમાં અર્થાત્ નહિ પહેરેલાં પરતુ પહેરવા માટે રાખેલાં વસ્ત્રમાં વપરાયો હોય તો અન્તર શબ્દ સવદિગણનો છે. પરન્તુ ગ્રામબાહ્ય ચાંડાળાદિના નગરમાં અન્તર શબ્દ વપરાયો હોય તો તે સવદિગણનો મનાતો નથી. પહેરેલાં વસ્ત્રોને શરીરની બહાર યોગ હોવાથી તે વસ્ત્રો માટે વપરાએલો મન્તર શબ્દ બહિગનાં કારણે સર્વાદિગણનો છે. પરતુ પહેરેલાં ન હોય પણ પહેરવા માટે રાખેલાં વસ્ત્રોને તાદૃશ બહિર્યોગ ન હોવાથી તે વસ્ત્રોને જણાવવા વપરા-એલો સન્તર શબ્દ ઉપસંવ્યાનનાં કારણે સર્વાદિગણનો છે.ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ત્ય, ત, ય, હું , ત૬, વ, કિ, યુઝ, શર્મા, મવતુ અને કિમ્ - આ બધા શબ્દો સવદિ ગણપાઠમાંના છે. સર્વ .... વગેરે ઉપર જણાવેલા શબ્દો, કોઈનાં નામ તરીકે વપરાયા હોય તો સવદિ ગણના મનાતા નથી IIળા
९७