Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સૂત્રથી તુ આદેશ થતો નથી. જેથી ‘સુ આવો પ્રયોગ થાય છે. અર્થ - પાણીમાં //પળા
વિરાણે જા ૧૩૫૧
શિક્ વ્યજનને છોડીને અન્ય ધર્ વ્યજનને વિરામમાં તેનાં સ્થાનનો વર્ગીય પ્રથમ વ્યજન વિકલ્પથી થાય છે. “વા અહીં આ સૂત્રથી ને ૬ આદેશ થવાથી વા અને વિકલ્પપક્ષમાં આ સૂત્રથી શું આદેશ ન થાય ત્યારે વાળુ આવો પ્રયોગ થાય છે. અર્થ : વાણી. /પા.
ર સચિઃ વારાપરા
- વિરામમાં અર્થાત્ સન્ધિ ન કરવાની વિવક્ષામાં પૂર્વે કહેલી અને આગળ કહેવાશે તે સન્ધિઓ થતી નથી. f સત્ર, તત્ સુનાતિ અહીં ધિ ના રૂ ને, વારિ, ૧-ર-૨૦” થી ૬ ની તેમ જ તત્ ના ૬ ને “ત્તિ સૈ 9-રૂ-’ ની પ્રાપ્તિ હતી. આ સૂત્રથી, વિરામમાં તેનો નિષેધ કર્યો છે. અર્થ ક્રમશઃ - અહીં દહીં. તેં કાપે છે. સંહિતૈપરે नित्या नित्या धातूपसर्गयोः। नित्या समासे वाक्ये तु सा विवक्षामपेक्षते।। આ શ્લોકમાં જણાવ્યા મુજબ એકપદમાં, ધાતુ ઉપસર્ગમાં અને સમાસમાં સન્ધિ નિત્ય થાય છે. ત્યાં વિવક્ષા અકિંચિકર છે. અન્યત્ર વાક્યમાં વકતાની ઈચ્છાનુસારે સબ્ધિ થાય છે. અથવા થતી નથી
- ઈત્યાદિ અધ્યાપક પાસેથી જાણી લેવું પરા
૨૯ પલાને વિસ્તકોઃ સાપ
વિરામમાં અથવા તો અઘોષ વ્યસ્જન પરમાં હોય તો, તેની પૂર્વેના પદાન્તસ્થ ૬ ને વિસર્ગ થાય છે. વૃક્ષન્ અને હું અહીં પદાન્તમાં રહેલા હું ને “સોર: ૨-૭-૭ર થી જ આદેશ. વિરામના