Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પ્રયોગ થાય છે. અર્થને સુવે છે. રૂદ્દી
૧ ૨ ૩ ૧૩૩ણી
૬ થી પરમાં રહેલા શિક્ વર્ણને, તેની પરમાં સ્વર હોય તો દ્વિત થતું નથી. “રન અહીં થી ૫રમાં રહેલા શિશુ ને તેની પરમાં જ સ્વર હોવાથી આ સૂત્રથી દ્વિત થતું નથી. અહીં
વર્લર૧-૩-૩૧' થી શુ ને દ્વિત્વની પ્રાપ્તિ હતી, તેનો આ સૂત્રથી નિષેધ થાય છે. અર્થ-જોવું. ૩૭ || -
पुत्रस्यादिन् - पुत्रादिन्याक्रोशे १॥३॥३८॥
આક્રોશ -નિન્દા કે શાપનો વિષય હોય તો, ‘પુ' શબ્દ સમ્બન્ધી ને તેની પરમાં ‘રિનું અથવા પુત્રાદ્રિનું શબ્દ હોય તો દ્વિત થતું નથી. “પુત્રાદિની ત્વમસિ છે” “પુટમુત્રાદ્રિની ભવ', અહીં ક્રમશઃ નિન્દા અને શાપના વિષયમાં પુત્ર શબ્દના તુ ને, તેની પરમાં નાવિન અને પુત્રાતિનું શબ્દ હોવાથી આ સૂત્રથી દ્વિત થતું નથી. અહીં ‘વી ૧-૩-૩ર થી દ્વિત્વની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. અર્થક્રમશઃ- હે પાપિણી! તું પુત્રને ખાનારી છે. હે પાપિણી! તું પુત્રના પુત્રને ખાનારી થા. ડાકોર તિ વિ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ આક્રોશના વિષયમાં જ, પુત્ર શબ્દ સમ્બન્ધી તુ ને, કવિનું કે પુત્રાદિનું શબ્દ, તેની પરમાં હોય તો દ્વિત થતું નથી. તેથી જયાં આક્રોશનો વિષય નથી એવા પુત્રાદ્રિની શિશુમારી અને પુત્રપુત્રાદિની ના આ સ્થળે આ સૂત્રથી પુત્ર ના તુ ને દ્વિત્વનો નિષેધ થતો નથી. જેથી કરી૦ ૧-૩-૩ર થી દ્વિત થવાથી “પુત્રવિની શિશુમારી અને પુત્રપુત્રાદિની નાળ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં સૂ નં.૧૧-૩-૩ર'થી દ્વિત્વ ન થાય ત્યારે ઉપર જણાવેલો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- ડાકિણી પુત્રને ખાનારી છે. સર્પિણી પુત્રના પુત્રને
ર