Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
रोरे लुगू दीर्घादिदुतः १२३|४१ ॥
#
उ
=
ર્ નો, તેની પરમાં TM હોય તો, બધા કાર્ય કર્યા બાદ લોપ થાય છે. એ વખતે લોપ કરાતા ર્ ની પૂર્વે જ્ઞરૂ કે ૐ હોય તો તે અ રૂ કે ૩ ને દીર્ઘ આ ર્ કે ૐ આદેશ થાય છે. પુન+રાત્રિ:; અગ્નિ+થેન અને ટુ+રાના આ અવસ્થામાં આ સૂત્રથી ર્ ની પૂર્વેના ’ નો લોપ અને ક્રમશઃ તેની પૂર્વેના જ્ઞ ર્ફે અને ૐ ને દીર્ઘ ર્ફે અને ૐ આદેશ થવાથી ‘પુના રાત્રિ:’, ‘બની થેન’ અને પદૂ રાખા’ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- ફરીથી રાત. અગ્નિ રથથી. હોશિયાર રાજા. (અગ્નિ+ર્ અને 'પટુ+ર્ અહીં પ્રથમા એ.વ.ના સ્ ને સો ૨-૧-૧૨ થી ૬ આદેશ થયો છે.) બનુ ફ્લેવ આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ બધા કાર્ય થયા પછી જ ર્ નો તેની ૫૨માં ૐ હોય તો લોપ થાય છે. તેથી અહપમ્ આ અવસ્થામાં બ્રહ્નઃ ૨-૧-૭૪' થી અહન્ ના ર્ ને ” (ૐ) આદેશ. ‘વૈષતિ ૧-૩-૨૧’ થી 5 ને ૩’ આદેશ. ‘વર્ષસ્થ૦ ૧-૨-૬' થી ૩ સાથે તેની પૂર્વેના જ્ઞ ને ‘ઓ’ આદેશાદિ કાર્ય થવાથી ‘અહોરૂપમ્’ આવો પ્રયોગ થાય છે. અન્યથા બધા કાર્ય કરતા પહેલા જ આ સૂત્રથી રૂ નો લોપ થઈ જાત તો હૈં ના ર્ નો લોપ અને પૂર્વના ‘’ ને દીર્ઘ ‘’ આદેશ કરીને ‘અહાપમ્’ આવો અનિષ્ટ પ્રયોગ થાત- એ સમજી શકાય છે. બધા કાર્ય કર્યા પછી તો રૂ ને ૩ આદેશ થવાથી ર્ ના લોપનો પ્રસંગ જ નથી. અર્થ- દિવસનું રૂપ- સારોદિવસ, I૪૧ |
ઇત્તફ્ટે ૧૧૩૪૨ી
ૢ ના કારણે ઉત્પન્ન થયેલો રૂ ૫૨માં હોય તો કાર્યાન્તર બાદ પૂર્વ ર્ નો લોપ થાય છે અને પૂર્વ ર્ ની પૂર્વેના જ્ઞ ર્ અને ૩ ને દીર્ઘ 'આ', ' અને ' આદેશ થાય છે. મ+તિ (f), નિTM (ત) અને શુ+7(i) આ અવસ્થામાં મ ્ વગેરે ધાતુના ૬ ને હો યુટ્
७५