Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સમસ+આ અવસ્થામાં (ત આ અવસ્થામાં ટુને જ આદેશ . વગેરે કાર્ય થવાથી તદ્ નું “ત્ત રૂપ થાય છે.) આ સૂત્રથી “સિ નો લોપ. ૪ ની સાથે તેની પૂર્વેના જ ને દ્વિત્યષ્ય ” ૧-૨-૧ર થી છે આદેશ...ઈત્યાદિ કાર્ય થવાથી સૈ' આવો પ્રયોગ થાય છે. અહીં આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તત્ શબ્દ સમ્બન્ધી સિ નો લોપ થવાથી જ ઉપર જણાવેલા બંને પાદોમાં આઠ અક્ષર નું પ્રમાણ જળવાઈ રહેવાથી પાદપૂર્તિ થાય છે. અન્યથા સત્ (
તસ) ના ૨ ને સો: ર-૧-૭૨' થી આદેશ. ક ને રો: 9-રૂ-ર૬ થી ૬ આદેશ અને ‘સ્વરે વા' ૧-૩-૨૪ થી ૬ નો લોપ. તથા સન્ધિ ન થાય ત્યારે જે g આવો પ્રયોગ થાય તો શ્લોકના બંને પાદોમાં એક અક્ષર વધવાથી પાદપૂર્તિ થતી નથી- એ સમજી શકાશે. પાવાથ તિ વિક = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પાદપૂર્તિ થતી હોય તો જ તત્ શબ્દ સમ્બન્ધી “સ પ્રત્યયનો સ્વર પરમાં હોય તો લોપ થાય છે. તેથી ‘i gષ કરતો રીના અહીં શ્લોકના આઠ અક્ષરના પાદમાં આ સૂત્રથી તદ્ ના સિ નો લોપ થતો નથી. પરન્તુ ઉપર જણાવ્યા મુજબ જ ને આદેશાદિ કાર્ય થયું છે. અહીં પણ સૈષ તારાથી ની જેમ સૈષ પ્રયોગ થાય તો ઉપર જણાવ્યા મુજબ આઠ અક્ષરના બદલે સાત અક્ષર થવાથી પાદપૂર્તિ થશે નહિ. તેથી સમજી શકાશે કે અહીં પાદપૂર્તિ નો વિષય ન હોવાથી સિનો લોપ આ સૂત્રથી થતો નથી. અર્થક્રમશઃ- તે આ દશરથના પુત્ર રામ છે. તે આ રાજા યુધિષ્ઠિર છે. તે આ રાજા ભરત છે. ૪૫ II
एतदश्च व्यञ्जनेऽनग्नसमासे १॥३॥४६॥
સ્વાર્થિક ‘જૂ પ્રત્યયનો આગમ તેમજ નગુમાત થયો ન હોય તો તદ્ અને તત્ શબ્દ સમ્બન્ધી “જિ()' નો, તેની પરમાં વ્યસ્જન હોય તો લોપ થાય છે. શુષ તે અને તે વ્યક્તિ અહીં આ સૂત્રથી હત૬ અને તદ્ ના સિ પ્રત્યયનો તેની પરમાં વ્યસ્જન હોવાથી લોપ
૭૮