Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ખાનારી છે. ૩૮.
નાં પુડોડપલા છારાશા
પદના અન્ત નહિ રહેલા મુ અને ને, તેની પરમાં વર્ગીય ઘુટું ભજન હોય તો તે ઘુ વ્યજનનાં સ્થાન નો અન્ય (અનુનાસિક) વ્યસ્જન, બધા કાર્ય કર્યા પછી થાય છે. અનુજ્ઞા (), શતા અને વક્તા આ અવસ્થામાં શશ્ન અને પૂ-આ ધાતુઓ ઉદિત હોવાથી તેના સ્વર માં ની પરમાં ઉતિઃસ્વર૦ ૪-૪-૧૮' થી 7 નો આગમ. આ સૂત્રથી 1 ના કુ ને તવર્ગનો અન્ત આદેશ. તેમજ શન અને નપૂ આ અવસ્થામાં ને તેની પરમાં રહેલા ક્રૂ અને gવર્ગનો અન્ય ટુ અને ૬ આદેશઈત્યાદિ કાર્ય થવાથી ‘ન્તા ‘શક્તિા ' અને “પિતા” આવો પ્રયોગ થાય છે. (અહીં તા ની પૂર્વે ‘તાશિતો૪-૪-૩૨' થી સ્ () થાય છે.) અર્થક્રમશઃ- જવાવાલો. શકાકરવાવાલો. ધ્રુજવાવાલો. ઘડિતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ બધા કાર્ય કર્યા પછી અપદાન્તસ્થ નું અને ૬ ને, તેની પરમાં વર્ગીય “ધુ વ્યસ્જન જ હોય તો તેના સ્થાનનો અન્ય વ્યસ્જન થાય છે. તેથી +હનુમ અહીં અપદાન્તસ્થ હનું નાનું ને આ સૂત્રથી તેની પરમાં વર્ગીય ઘુટું વ્યજન ન હોવાથી વર્ગનો અન્ય ૬ થતો નથી. જેથી મહમ્મદે આવો પ્રયોગ થાય છે. અર્થઅમે પોતે માર ખાઈએ છીએ.(અહીં કાષ્ઠનું ધાતુને “મા યમ હ૦ રૂ-રૂ-૮૬ થી આત્મપદ થાય છે.) ઘુવ રૂતિ વિ= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ બધા કાર્ય થયા પછી અપદાન્તસ્થ | અને ને, તેની પરમાં, વર્ગીય ધુટુ વર્ણ (ગમે તે વર્ણ નહિ) જ હોય તો, તેના વર્ગનો અન્ય વ્યસ્જન થાય છે. તેથી તે અહીં આ સૂત્રથી અપદાન્તસ્થ મુ ને તેની પરમાં અધુર્ જુ વ્યસ્જન હોવાથી તેનો અત્ત્વ આદેશ થતો નથી. અર્થ-જવાય છે. (સામાન્યતઃ અન્ય શબ્દનો અર્થ, સમુદાય સમ્બન્ધી છેલ્લો વર્ણ છે. કુ વગેરે વર્ગના
૭૩.