Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
અસ્પષ્ટાવવસ્વિકૃગિ મા ૧૦૩૭૨૫ની
આ વર્ણ મોલ્ મોત્ અને યોર્ શબ્દથી ૫૨માં પદાન્તસ્થ વ્ અને ય્ ને તેની ૫૨માં સ્વર હોય તો ‘અસ્પષ્ટ” અર્થાત્ ઈષત્ સ્પષ્ટતર પ્રયત્નવાલા વ્ અને યૂ આદેશ થાય છે. પરન્તુ ગ્ (૩) સમ્બન્ધી સ્વરથી ભિન્ન સ્વર પરમાં હોય તો, ‘' વર્ણથી પરમાં રહેલા પદાન્તસ્થ વૃ અને યૂ ને વિકલ્પથી અસ્પષ્ટ વ્ અને ર્ આદેશ થાય यू છે. પટોમ્સ, ગસૌ+, આ અવસ્થામાં ‘એવીતો૦ ૧-૨-૨૪’ થી ઓ ને ‘વ્’ આદેશ તથા ઔ ને ‘આવ્’ આદેશ. આ સૂત્રથી વ્ ને અસ્પષ્ટ વ્ આદેશ થવાથી ‘વવું' અને ‘સાૐ આવો પ્રયોગ થાય છે. ઋતુ (ઝિમ્+[)+૩, રેવાસ્+૩, માત્+ત્ર, મો+ત્ર અને અઘોર્+ત્ર, આ અવસ્થામાં ‘સોહ ં ૨-૧-૭૨’ થી સ્ ને ‘F’(3) આદેશ. ‘ોર્યઃ ૧-૩-૨૬’ થી 5 ને ય્ આદેશ. આ સૂત્રથી ય્ ને અસ્પષ્ટ યૂ’ આદેશાદિ કાર્ય થવાથી ‘ૐ, ટેવાયું’, ‘ભોયંત્ર”, ‘મોર્યંત્ર’ અને ‘અયોયંત્ર' આવો પ્રયોગ થાય છે. અવત્ત્વિનુંગિયા = ‘લગ્’ સમ્બન્ધી સ્વરથી ભિન્ન સ્વર ૫રમાં હોય તો ‘’ વર્ણથી પરમાં રહેલા પદાન્તસ્થ व् અને ય્ ને આ સૂત્રથી વિકલ્પે અસ્પષ્ટ વ્ અને વ્ આદેશ થાય છે. તેથી પટ+હ, ગણાવ ્વું:, તયુ (તે+હ) અને તસ્માયુ+વમ્ (તસ્મૈવમ) આ અવસ્થામાં આ સૂત્રથી પદાન્તસ્થ વ્ ને ૐ અને ય્ ને ય્ આદેશ થવાથી ‘પવિ હૈં;’ ‘અતાવિવું:’ ‘ષ્ટિ હૈં', અને ‘તસ્માયિવમૂ’. આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ હૂઁ અને ય્ આદેશ ન થાય ત્યારે ‘પવિત’, 'અસાવિનું:' 'તયિ' અને તસ્માયિવમ્' આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - હે પટ! એ!. કોણ?. દેવો. અરે! અહીં.અરે! અહીં. અરે! અહીં ... હે હોશિયાર! અહીં!. એ ચન્દ્ર. તેઓ અહીં. તેના માટે ॥૨૫॥
६५