Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પ્રયોગ થાય છે. અર્થ - કન્યાનું છત્ર. નાક્ષતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગો અને મારું ને છોડીને જ અન્ય દીર્ઘ-પદાન્તસ્થ સ્વરથી પરમાં રહેલા છૂ ને વિકલ્પથી દ્વિત થાય છે. તેથી ગાય અને માછલતુ આ અવસ્થામાં આ સૂત્રથી, પદાન્તસ્થ નો અને મર્િ સમ્બન્ધી દીર્ઘ સ્વર 'ના' થી પરમાં રહેલા ને દ્વિત્વ થતું નથી. તેથી ‘સ્વચ્છ: ૧-૩-૨૦” થી છું ને નિત્ય દ્વિત થવાથી ઉપર જણાવ્યા મુજબ પ્રથમ ને ૬ આદેશાદિ કાર્યથવાથી કાચ્છાયા’ અને ‘ચ્છિતું આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - થોડી છાયા. કાપ નહિ./૨૮.
.
જુના વા વારારા
દીર્ઘ સ્વરનાં સ્થાને થયેલા પદાન્તસ્થ પ્લતની પરમાં રહેલા ‘ ને વિકલ્પથી દ્વિત થાય છે. મારા મો મૂર્તરૂ છત્રમનિય અહીં દૂરાચ૦. ૭-૪-૧૧' થી દીર્ઘ પુનાં સ્થાને થયેલા પદાન્તસ્થ પ્લતપુરૂ' થી પરમાં રહેલા છત્ર ના “શું ને આ સૂત્રથી દ્વિત્વ. તથા પ્રથમ છું ને ‘કવો. 9-રૂ-૧૦ થી – આદેશ થયો છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી છું ને દ્વિત્વ ન થાય ત્યારે છત્રમનિય આવો પ્રયોગ થાય છે. અર્થ-આવ, હે ઈન્દ્રભૂતિ છત્ર લાવ. યદ્યપિ આ સૂત્રથી વિહિત દ્વિત્વ સૂ. નં. ૧-૩-૨૮ થી સિદ્ધ જ છે. કારણ કે કુતસ્વરાદેશ દીર્થનાં સ્થાને થયો હોવાથી તેના સ્થાને ભૂતપૂર્વ દીર્ઘમાનીને તે કાર્ય થઈ શકે છે. પરન્તુ ‘હત્વ-
રીરિષ્ટ કાર્ય ન જુલચ આ પરિભાષાના. બલે ૧-૩-૨૮ થી દીઘપિદિષ્ટ કાર્ય ડુતને નહિ થાય. તેથી આ સૂત્રનું નિર્માણ છે.રા
ગઃ ૧૩૩૦
સ્વરથી પરમાં રહેલા ઝૂને દ્વિત થાય છે. સૂત્રમાં બહુવચનનો
૬૭