Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ના ની પૂર્વે રહેલા, પદાન્તસ્થ ? ને આ સૂત્રથી ‘નું આદેશ ન થવાથી ઉપર જણાવ્યા મુજબન્નેનું આદેશ થયો છે. અર્થ-આપ પડો છો. રાણા તે અહીં રાગનુસિ+આ અવસ્થામાં સિ ના લોપ બાદ “નાનો નો ૨-9-89 આ સૂત્ર પર હોવાથી તેનાથી તર-9-89 થી) નો લોપ થાય છે. પરંતુ આ સૂત્રથી ન્ આદેશ થતો નથીએ યાદ રાખવું. 198 //
કરોતિ તe:૧૩૨ના
થી પરમાં રહેલા પદાન્ત વર્તમાન ને, તેની પરમાં જ હોય તો ૪ આદેશ નિત્ય થાય છે. +ઝર્થ: (વિમુરઝર્થ) આ અવસ્થામાં સને ‘સોર: ૨-૧-૭૨' થી (૬) આદેશ. આ સૂત્રથી જ ને ૪ આદેશ. ની સાથે ના સ ને ‘વશે. 9-ર-૬ થી “ગો આદેશ. શો ની પરમાં રહેલા અર્થ ના ૪ નો પોત: પાન્ત ૧-૨-૨૭' થી લોપ ઈત્યાદિ કાર્ય થવાથી આવો પ્રયોગ થાય છે. અર્થ-શું પ્રયોજન. ૨૦ ||
પતિ પારા
(૪ થી પરમાં રહેલા પદાન્તસ્થ ૪ ને, તેની પરમાં, ઘણવત્ વ્યસ્જન હોય તો ૩ આદેશ થાય છે. ઘનતા આ અવસ્થામાં “સોર: ૨-૧-૭૨' થી ૪ ને “ આદેશ. આ સૂત્રથી ૪ ને આદેશ. ૨ ની સાથે તેની પૂર્વેના ૪ ને વચ્ચે ૧--૬ થી ‘ગો આદેશાદિ કાર્ય થવાથી “ઘ નેતા આવો પ્રયોગ થાય છે. અર્થ-ધમ જયવન્તો છે. ૨૧ |