Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
આ પ્રમાણેની સમ્બોધન એકવચનની અવસ્થામાં સ્વચ ગુણ: - ૪-૪૭° થી જિ પ્રત્યયની સાથે તેની પૂર્વેના ૩ ને ગુણ નો આદેશ થવાથી પર આ પ્રમાણે સિ નિમિત્તક ઓકારાન્ત શબ્દ બને છે.
રૂતિ આ અવસ્થામાં પોલીતોડવા 9-૨-૨૪ થી ગો રે જવું આદેશની પ્રાપ્તિ હતી તેનો આ સૂત્રથી નિષેધ થવાથી “ટો તિ' આવો પ્રયોગ થાય છે. વિકલા પક્ષમાં આ સૂત્રથી સન્ધિનો નિષેધ ન થાય ત્યારે ગો ને નવું આદેશ થવાથી “પવિતિ” આવો પ્રયોગ થાય છે. અર્થ - હે હોશિયારી આ પ્રમાણે..li૩૮ll
ऊँ घोञ् १३२॥३९॥
તિ શબ્દ પરમાં હોય તો તેની પૂર્વે રહેલા, ચાદિ ગણપાઠમાંના ૩ અવ્યયને વિકલ્પથી “જેિ થાય છે તેમજ અસબ્ધિ થાય ત્યારે સન્ ) ને વિકલ્પથી $ આ પ્રમાણે દીર્ઘ અનુનાસિક આદેશ થાય છે. વતિ આ અવસ્થામાં આ સૂત્રથી ૩5 (6) ને અસબ્ધિ થવાથી અથ વ૦િ ૧-૨-૫૧' થી ૩ ને પ્રાપ્ત ૬ આદેશનો નિષેધ થવાથી ૩ તિ’ આ પ્રમાણે પ્રયોગ થાય છે. તે વખતે ૩ ને વૈકલ્પિક ૪ આદેશ થવાથી ૐ તિ” આવો પ્રયોગ થાય છે. તેમજ આ સૂત્રથી વિકલ્પપક્ષમાં અસન્ધિ અને તેના યોગે વૈકલ્પિક 8 આદેશ ન થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ હગ () ને ૬ આદેશ થવાથી વિતિ આ પ્રમાણે પ્રયોગ થાય છે. અર્થ - આર આ પ્રમાણે. //રૂ|
अञ्वर्गात् स्वरे बोऽसन् १॥२॥४०॥
‘કુ ને છોડીને અન્ય વર્ગીય (જૂ થી સુધીના) વ્યસ્જનથી પરમાં રહેલા ચાદિ ગણપઠિત ઉગુ અવ્યયને તેની પરમાં સ્વર હોય તો વિકલ્પથી ૬ આદેશ થાય છે, અને તે ૬ આદેશ વસતુ મનાય છે. અર્થાત્ ૬ આદેશ થયા પછી પણ તેના સ્થાને સન્ અવ્યય છે -