Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
એમ માનીને અન્ય કાર્ય થાય છે. કૢ + ૩ગ્ (s) + આસ્તે આ અવસ્થામાં ગ્ ભિન્ન વર્ગીય ૬ વ્યઞ્જનથી પરમાં રહેલા ‘ગુ’ અવ્યયને તેની ૫૨માં સ્વર હોવાથી આ સૂત્રથી વ્ આદેશ અને તે વ્’ અસત્ મનાતો હોવાથી તેના સ્થાને ૐ માનીને ૬ ના ને ‘દવાનુ -જૂનો ૩ ૧-૩-ર૭ થી દ્વિત્વ () આદેશ કરીને ‘વાસ્ત” આ પ્રમાણે પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ઋગ્’ને વ્ આદેશ ન થાય ત્યારે ‘ચાવિઃ સ્વરો૦ ૧-૨-૩૬' થી અસન્ધિ થવાથી ‘ ફ્લુ ખાતે ' આવો પ્રયોગ થાય છે. અર્થ - કુટિલ ચાલ વાળો બેસે છે. ૪૦ના
'
अ -इ-उ-वर्णस्यान्तेऽनुनासिकोऽनीदादेः १/२/४१ ॥
’, ‘' અને ‘” વર્ણ જો વિરામમાં હોય તો તેના સ્થાને ‘અનુનાસિક’ આદેશ વિકલ્પથી થાય છે; પરન્તુ મૈં રૂ કે ૩ વર્ણ વેલ્ દ્વિવચનમ્ ૧-૨-૩૪′ ઈત્યાદિ સૂત્રના વિષય (કાર્યો) ન હોવા જોઈએ. સામ હા ધિ કુમારી અને નથુ અહીં વિરામમાં રહેલા ઞઞ ર્ ર્ અને ૩ ને અનુક્રમે અનુનાસિક * * * અને * આદેશ આ સૂત્રથી થવાથી સામેં હાઁ વિષ કુમાર અને માઁ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અનુનાસિક (સ્વાનુનાસિક) આદેશ ન થાય ત્યારે સામ... વગેરે ઉપર જણાવેલા પ્રયોગો થાય છે. અર્થ ક્રમશઃ - સામવેદ. ખાટલો. દહીં. કુમારી. મધ. અનીવાવેરિતિ વિમ્? - આ સૂત્રથી; ઉપર જણાવ્યા મુજબ વિરામમાં રહેલા TM TM અને ૩ વર્ણ પૂર્વે૦ ૧-૨-૩૪' ઈત્યાદિ સૂત્રના વિષય ન હોય તો જ તેને વિકલ્પથી સ્વાનુનાસિક આદેશ થાય છે. તેથી ‘બની’‘અમી” અને “વિમુ’ અહીં અને ૩; અનુક્રમે “વે૦ ૧-૨-૩૪' ‘ગોમુમી ૧-૨-૩૬' અને “પાવિઃ સ્વરો ૧-૨-૩૬′ ના વિષય હોવાથી આ સૂત્રથી તેને ( પ્ અને ૩ ને) અનુનાસિક આદેશ થતો નથી. અર્થ ક્રમશઃ - બે અગ્નિ. પેલા. શું.
इ
४७