Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ન:સર્ ૪-૪-૧૧' થી સમ્ ની પરમાં સટ્ (૬) નો આગમ. સમ્+[+[ આ અવસ્થામાં ‘પ્’ ને આ સૂત્રથી સ્’ આદેશ. ‘મ્’ ની પૂર્વેના ‘અ’ ને અનુસ્વારનો આગમ. તથા અનુનાસિક આદેશ થવાથી ‘સંર્દા’ તથા સઁસ્વŕ” આવો પ્રયોગ થાય છે. અર્થ- સંસ્કાર કરનાર. સીતિ વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સન્ ના મૈં ને તેની પરમાં સત્ નો આગમ હોય તો જ સ્ આદેશાદિ કાર્ય થાય છે. તેથી ‘સંસ્કૃતિ:’ અહીં સ્ક્રૂટ્ નો આગમ ૫૨માં ન હોવાથી સમ્ ના મ્ ને આ સૂત્રથી મૈં આદેશાદિ કાર્ય ન થવાથી તૌ મુૌ૦ ૧૩-૧૪’ થી અનુસ્વાર થયો છે. સમુ+કૃતિઃ આ અવસ્થામાં ‘સમ્પરે વાઃ સર્ ૪-૪-૨૧’ થી પ્રાપ્ત પણ સત્ નો આગમ, ńવિ ગણપાઠ માં જણાવેલો સંસ્કૃતિ શબ્દ સર્ટ્ નાં આગમથી રહિત હોવાથી પાઠસામર્થ્યના કારણે થતો નથી. અર્થ- સંસ્કાર.॥9॥
છુ ૧૫૩૭૧૩મા
સમ્ ના મ્ નો તેની ૫૨માં સત્ નો આગમ હોય તો લોપ (લુક) થાય છે. સમ્+સ્+ત્ત્ત આ અવસ્થામાં (પૂ.નં. ૧/૩/૧૨ જુઓ) આ સૂત્રથી પ્’ નો લોપ થવાથી ‘સત્ત આવો પ્રયોગ થાય છે. અર્થ- સંસ્કાર કરનાર. અહીં એ યાદ રાખવું જોઈએ કે આ સૂત્રના વિષયમાં પૂર્વ (૧।૩।૧૨) સૂત્રથી ગ્ ને સ્ આદેશની પણ પ્રાપ્તિ છે ૪. આ સ્થિતિમાં આ સૂત્ર, ૫૨ હોવાથી ભ્’ નો આ સૂત્રથી લોપ જ થાય તો પૂર્વસૂત્ર વ્યર્થ બનશે. તેથી પૂર્વ સૂત્રના વૈયર્થ્યના ભયથી આ સૂત્રનું અને પૂર્વ સૂત્રનું પણ કાર્ય થાય છે. આ રીતે સર્વત્ર “સમાન વિષયવાલા નિત્ય સૂત્રોથી વિહિત કાર્ય અન્યતર (બે માંથી કોઈ એક) સૂત્રની વ્યર્થતાના પ્રસંગના ભયે વિકલ્પથી થાય છે.” જેથી આ સૂત્રમાં ‘વા' નું ગ્રહણ ન હોવા છતાં મેં નો લોપ, આ સૂત્રથી વિકલ્પથી જ થાય છે. યદ્યપિ આ સૂત્રમાં પૂર્વ સૂત્રની જેમ અનુસ્વાર અને અનુનાસિકની અનુવૃત્તિ હોવાથી મેં નો લોપ થાય ત્યારે પણ
म्
५७