Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
જણાવ્યા મુજબ પુનું ના મુને તેની પરમાં શિ તથા શ્રી સમ્બન્ધી અઘોષ વ્યસ્જનથી ભિન્ન અઘોષ વ્યજન હોય અને તેની પરમાં અધુરૃ વર્ણ જ હોય તો ? આદેશાદિ કાર્ય થાય છે. તેથી મુ+સાર: આ અવસ્થામાં પુ ના ‘ને તેની પરમાં ક્રૂ અઘોષ વ્યજન, શિ અને આ સંબંધી અઘોષથી ભિન્ન હોવા છતાં તેની પરમાં ૬ સ્વરૂપ ધુમ્ વર્ણ હોવાથી આ સૂત્રથી આદેશાદિ કાર્ય થતું નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ મુ ને અનુસ્વારાદિ કાર્ય થવાથી “Sલાઃ” આવો પ્રયોગ થાય છે.અર્થ - પુરુષનું અધપતન. II
જૂન ૨૬ જા ૧૩૧ના આ સૂત્રમાં “નન આ પ્રમાણે નૃ શબ્દનાં દ્વિતીયા બહુવચનનાં રૂપનું અનુકરણ છે. “ન નાગુ ને તેની પરમાં હોય તો વિકલ્પથી જ આદેશ થાય છે; અને ? આદેશ થાય ત્યારે જ ને અનુસ્વારનો આગમ તથા અનુનાસિકનો આદેશ થાય છે. નાક્ષાદિ આ અવસ્થામાં ‘ને આ સૂત્રથી ૬ આદેશ. તેમજ ને અનુસ્વાર નો આગમ અને અનુનાસિકનો આદેશ. ૨. ઉપયો: ૧-૩૫ થી
ને ઉપપ્પાનીય આદેશ થવાથી (પાદિ અને ઉપદિ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં ને ઉપપ્પાનીય આદેશ ન થાય ત્યારે ૨ઃ પાન્ત. -૩-૧રૂ' થી વિસર્ગ થવાથી : હિ અને “. પરિ આવો પ્રયોગ થાય છે. તેમજ આ સૂત્રથી વિકલ્પપક્ષમાં ને ૬ આદેશ ન થાય ત્યારે “હે આવો પ્રયોગ થાય છે. આ રીતે કુલ પાંચ રૂપો થાય છે. લધુવૃત્તિમાં આમાંથી ચાર જ રૂપોનો ઉલ્લેખ છે. જેનો ઉલ્લેખ નથી તે સમજી લેવું. અર્થમનુષ્યોનું રક્ષણ કર. (સૂત્રમાં “જેવુ વા' અહીં બહુવચનનો નિર્દેશ હોવાથી નર ના 7 ની પરમાં કોઈ પણ હોય તો આ સૂત્રથી ૬ આદેશાદિ કાર્ય થાય છે. તેથી જુની પરમાં અધુર્ કે ધુ હોય તો પણ વાંધો ન હોવાથી બધુર નો અધિકાર નિવૃત્ત થયો છે.) II9ના