Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ૐ આદેશ . તેમ જ “ૐ ને અનુસ્વારનો આગમ અને અનુનાસિકનો આદેશ. ર્ ને પુતઃ ૨-રૂ-રૂ′ થી સ્” આદેશ ઈત્યાદિ કાર્ય થવાથી ‘પુસ્તામા’ અને ‘ૐામા’ આવો પ્રયોગ થાય છે. અર્થ - પુરુષને ઈચ્છનારી. અશિટીતિ વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અધુ વર્ણની પૂર્વે રહેલા; ધ્યાન્ સમ્બન્ધી અઘોષ વ્યઞ્જનથી અને શિટ્ સ્વરૂપ અઘોષથી ભિન્ન જ અઘોષથી પૂર્વે રહેલા ‘પુન્’ના પ્’ ને ૐ આદેશાદિ કાર્ય થાય છે. તેથી પુનૂ+શિરઃ પુંસઃ શિરઃ આ વિગ્રહમાં ષષ્ઠી સમાસાદિ કાર્યથી નિષ્પન્ન) આ અવસ્થામાં ‘પુ’ ના મ્ ને, તેની પરમાં શિટ્ સ્વરૂપ અઘોષ સ્ ત્યઞ્જન હોવાથી આ સૂત્રથી ૢ આદેશ થતો નથી. જેથી ક્રૂ ને તો મુનૌ વ્યગ્નને સ્વી 9રૂ-૧૪’ થી અનુસ્વાર થવાથી ‘શિર :’ આવો પ્રયોગ થાય છે. અર્થ - પુરુષનું મસ્તક. ગયોષ કૃતિ વિમ્? ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રથી ‘પુસ્’ ના મૈં ને; તેની ૫૨માં, શિપ્ તથા આત્ સમ્બન્ધી અઘોષ વ્યઞ્જનથી ભિન્ન ‘અઘોષ’ જ વ્યઞ્જન હોય અને તેની પરમાં અધુત્ વર્ણ હોય તો ૢ આદેશાદિ કાર્ય થાય છે. તેથી પુંતો વાત : આ વિગ્રહમાં ઉપર જણાવ્યા મુજબ સમાસાદિ કાર્યથી નિષ્પન્ન પુમ્વાસઃ આ અવસ્થામાં પુણ્ ના મ્ ને તેની પરમાં ઘોષ વ્યઞ્જન હોવાથી આ સૂત્રથી ર્ આદેશ થતો નથી. જેથી ઉપર જણાવ્યા મુજબ મૈં ને અનુસ્વાર થવાથી ‘પુવાસ:' આવો પ્રયોગ થાય છે. અર્થ - પુરુષનો નોકર. અજ્ઞાનીતિ વિઘ્ન ?- આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પુણ્ ના મ્' ને તેની પરમાં ર્િ તથા જ્ઞાન્ સમ્બન્ધી અઘોષ વ્યઞ્જનથી ભિન્ન જ અઘોષ વ્યઞ્જન પરમાં હોય તથા તેની પરમાં અધુત્ વર્ણ હોય તો ૐ આદેશાદિ કાર્ય થાય છે. તેથી પુ+માત : આ અવસ્થામાં ‘પુણ્ ના ગ્ ને તેની પરમાં ‘ધ્યાન્ ધાતુ સમ્બન્ધી અઘોષ વ્યઞ્જન હોવાથી ૐ આદેશ થતો નથી. તેથી મેં ને તૌ મુૌ૦ ૧-૩-૧૪′ થી અનુસ્વાર થવાથી પુષ્નાતઃ' આવો પ્રયોગ થાય છે. અર્થ - પુરુષથી પ્રસિદ્ધ, બધુપર ફ્લેવ = આ સૂત્રથી ઉપર
५४