Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
'
નિત્ય થાય છે. +ચરઃ, વ ્+છન્નઃ આ અવસ્થામાં આ સૂત્રથી જ્ ને ‘શ્’ આદેશ થવાથી ‘વશ્વ :’; ‘જીન્નઃ’ આવો પ્રયોગ થાય છે. +રઃ, +5: આ અવસ્થામાં ૢ ને આ સૂત્રથી ધ્ આદેશ થવાથી ‘E:’, ‘∞:' આવો પ્રયોગ થાય છે. અને ત્ત્તઃ, સ્થઃ આ અવસ્થામાં આ સૂત્રથી જ્ ને પ્’ આદેશ થવાથી- ‘વસ્તુઃ’, ‘સ્ય:’ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- કોણ ચાલવાવાલો છે. કોણ છૂપાયું છે. ટ કોણ. ઠ કોણ. ત કોણ. થ કોણ. II9 I
ત
नोऽप्रशानोऽनुस्वारानुनासिकौ च पूर्वस्याऽधुट् परे १|३|८||
પ્રશાન્ શબ્દ સમ્બન્ધી નુ ને છોડીને અન્ય, પદના અન્તે રહેલા ← ને, તેની પરમાં ર્ કે છુ, હૈં કે હૈં, અને તે કે વ્ હોય અને તેની (૬ વગેરેની) ૫૨માં ટ્ ભિન્ન વર્ણ હોય તો અનુક્રમે ‘શ્’, ‘પ્’ અને ત્ આદેશ થાય છે; તેમજ ત્યારે ન્ ની પૂર્વેના સ્વરને અનુસ્વારનો આગમ અને અનુનાસિકનો આદેશ થાય છે. મવાનું+ચઃ અને મવાનું+તિ આ અવસ્થામાં પ્રશાન્ શબ્દ સમ્બન્ધી વ્ ’ થી ભિન્ન પદના અન્તે ૨હેલા મવાન્ શબ્દ સમ્બન્ધી મૈં ને તેની પરમાં ૬ અને ફ્ હોવાથી તેમજ તેની ૫૨માં અનુક્રમે અને વ્ સ્વરૂપ અર્ વર્ણ હોવાથી આ સૂત્રથી ૬ આદેશ અને ત્યારે મવાનું ના નૂ ની પૂર્વેના આ ને અનુસ્વારનો આગમ તથા અનુનાસિક આદેશ થવાથી “મવાંશ્વર:’, ‘માઁશ્વર:’ અને ‘મવાંતિ’, ‘માઁતિ’ આવો પ્રયોગ થાય છે. તેમજ ઉપર જણાવ્યા મુજબ મવાનુ+ટ: અને મવાનું+ગરઃ આ અવસ્થામાં ર્ ને આ સૂત્રથી વ્' આદેશાદિ કાર્ય થવાથી, તથા મવાનુ+તનુઃ અને મવાનું+ઘુતિ આ અવસ્થામાં “ ને “r” આદેશાદિ કાર્ય થવાથી ‘મવા’, ‘મવાદ:’ અને મવાંગર:', ‘મવાષ્કાર:’ તથા “મવાંસનું:', “માઁસ્તનુ:’ અને ‘મવાંચ્છુતિ’, ‘માસ્યુઽતિ‘ આવો. પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- આપ ચાલવાવાલા. આપ કાપો છો. આપ ટકાર. આપ ઠકાર. આપ દુર્બલ છો. આપ ઢાંકો છો. ચંદ્રશાન્
५२