Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ઃિ નિઃ શનિ સર ૧૩૧૧
આ સૂત્રમાં “વફા આ પ્રમાણે વિમ્ શબ્દનાં દ્વિતીયા બહુવચનના રૂપનું અનુકરણ છે. દ્વિરુક્ત થયા પછી ‘ાન ના ને તેની પૂર્વે “વાનું શબ્દ હોય તો ‘હું આદેશ થાય છે. અને ત્યારે ની પૂર્વેનાના ને અનુસ્વારનો આગમ તથા અનુનાસિકનો આદેશ થાય છે.
નાનું (અહીં “વીસાયાનું ૭-૪-૮૦' થી શનું ને દ્વિરુક્તિ થઈ છે) આ અવસ્થામાં પૂર્વ નું ના “ને આ સૂત્રથી “શું આદેશ તેમજ તેની પૂર્વેના ' ને અનુસ્વારનો આગમ અને અનુનાસિકનો આદેશ થવાથી જાનું તેમજ “સ્થાન આવો પ્રયોગ થાય છે. અર્થ- કોને કોને રિરિતિ વિ? - આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ દ્વિરુક્ત થયા પછી જ પૂર્વના ‘ાન શબ્દના 7 ને તેની પરમાં ન શબ્દ હોય તો શું આદેશ થાય છે. તેથી તેનું શાનું પતિ અહીં
શન ના ને, તેની પરમાં જાન શબ્દ હોવા છતાં ‘જુ આદેશ થતો નથી. કારણ કે અહીં દ્વિરુક્તિ થયેલી નથી. અહીં એક છાનું શબ્દ પ્રશ્નમાં છે અને બીજો ક્ષેપ- નિન્દ્રામાં છે. અર્થ- કોને શું જુવે છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે ને ઉપર જણાવ્યા મુજબ આદેશ કર્યા બાદ સોરુઃ ૨-૧-૭૨ થી તુ ને () અને ર ના ૬ ને રઃ પાને 9--૧૩ થી વિસર્ગની પ્રાપ્તિ હોવા છતાં તે કાર્ય થતું નથી. કારણ કે તે કાર્ય કરવું હોત તો “પૂ. 9-રૂ-૨ થી ની અધિકાર ચાલુ રાખીને તે કાર્ય થઈ શકત. પરન્તુ તે અધિકાર ચાલુ ન રાખતાંના બદલે કરેલું નું વિધાન જ હું ને રુ કરવામાં બાધક છે. 199ો .
સિટિ સમર ૧૩૧રો
“સ ના ૬ ને તેની પરમાં રૂ () નો આગમ હોય તો ‘જુ આદેશ થાય છે, અને ત્યારે “સમુ ના ઝ' ને અનુસ્વારનો આગમ તથા અનુનાસિકનો આદેશ થાય છે. સમુ આ અવસ્થામાં ‘સપરે