Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સમ્ ના ‘બ’ ને અનુસ્વારાદિ કાર્ય થવું જોઈએ. પરન્તુ આ સૂત્રનું પ્રણયન સ્વતન્ત્ર કર્યું હોવાથી પૂર્વનો અનુસ્વાર- અનુનાસિકનો અધિકાર નિવૃત્ત થયો છે- ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું.।।૧૩।।
તો ગુનો બને સૌ ૧/૩/૧૪ના
‘મુ’ આગમ સમ્બન્ધી ‘પ્’ ને તેમજ પદના અન્ને રહેલા “મ્” ને તેની પરમાં વ્યઞ્જન હોય તો અનુસ્વાર તથા પરવ્યજનના સ્થાનનો અનુનાસાસિક આદેશ થાય છે. ચંખ્યતે અને વવતે અહીં મૂ અને વમ્ ધાતુને યક્(૫) પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન વ~તે અને વ+વ~તે આ અવસ્થામાં ‘મુતોડનુનાસિT ૪-૧-૫૧' થી ૬ તથા વ ના અન્તે મુ’(૬) નો આગમ. મુ ના ગ્ ને; આ સૂત્રથી અનુસ્વાર થયો છે. તેમજ તેની પરમાં રહેલા ૢ અને ર્ વ્યંજનના સ્થાનનો અનુક્રમે ફ્ અને ર્ આદેશ થવાથી પશ્યતે અને વવપતે આવો પ્રયોગ થાય છે. ત્વમ્ોષિ અને મુખ્યઃ આ અવસ્થામાં પદના અન્તે રહેલા મ્ ને આ સૂત્રથી અનુસ્વાર થવાથી તું તોષિ અને વઃ આવો પ્રયોગ થાય છે.તેમજ તે પદાન્ત મેં ને તેની ૫૨માં म् રહેલા ૢ અને ટૂ વ્યઞ્જનનાં સ્થાનનો અનુનાસિક ફ્ અને વૈં આદેશ થવાથી વોષિ અને વ્વ: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- ઘણું ચાલે છે. ઘણી ઉલટી કરે છે. તું કરે છે. કોને તમારું. સૂત્રમાં મુ નું ગ્રહણ અપદાન્ત માટે છે. અન્યથા મ્ ના ગ્રહણથી મુ આગમનું પણ ગ્રહણ શકય હોવાથી મુ નું પૃથક્ ગ્રહણ; જરૂરી નથી.૧૪ ||
મન-સને કે શરૂ|9||
પદના અન્ને રહેલા મૈં ને; તેની ૫૨માં ફ્ હોય અને ૢ ની ૫૨માં
५८