Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પદના અન્તમાં રહેલા તૃતીય વ્યંજનની પરમાં રહેલા જૂ ને તેની પૂર્વેના તૃતીય વ્યજનના વર્ગનો ચતુર્થ વ્યજન વિકલ્પથી થાય છે. વાર+રીનઃ અને વૃા. આ અવસ્થામાં ને અનુક્રમે તેની પૂર્વેના ૫ અને ૬ ના વર્ગનો ચતુર્થ “શું” અને “T આદેશ થવાથી “વાથી.” અને “માત:' આવો પ્રયોગ થાય છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ને તેની પૂર્વેના તૃતીય વ્યજનના વર્ગનો ચતુર્થ વ્યસ્જન’ ન થાય ત્યારે વાટીનઃ” અને
કુફ્રાસ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ-મૂંગો. દિશાઓનો પ્રકાશ. ૩ ||
અપનાવો આ નારકા
પદના અને રહેલા પ્રથમ વ્યસ્જનની પરમાં રહેલા “શું ને તેની પરમાં “દુ સિવાયનો કોઈ પણ વર્ણ હોય તો વિકલ્પથી ‘હું આદેશ થાય છે. વાર. અને ત્રિપુશ્રુતમ આ અવસ્થામાં આ સૂત્રથી ‘શ ને ‘શું આદેશ થવાથી વહૂિર અને ત્રિપુ૬ કુત| આવો. પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી શું આદેશ ન થાય ત્યારે વાવશૂર અને ત્રિપુશ્રુતનું આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- વ્યર્થ બહુ બોલનાર. ત્રિપુષ્પ ગ્રન્થને સાંભળ્યો. મધુરીતિ ?િ= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ધુભિન્ન જ વર્ણ પરમાં હોય તો તેની પૂર્વેના, પદાન્ત રહેલા પ્રથમવ્યસ્જનની પરમાંના જ નેવિકલ્પથી ‘$ આદેશ થાય છે. તેથી વાવ+રોતતિ’ આ અવસ્થામાં પદના અન્ત રહેલા પ્રથમ વ્યજન “ ની પરમાં શું હોવા છતાં તેની પરમાં ૬ ધુ હોવાથી અર્થાત્ ધુભિન્ન-અધુર્ વર્ણ ન હોવાથી શું ને આદેશ ન થવાથી વારોતતિ આવો પ્રયોગ થાય છે. અર્થ–વાણી નીકળે છે. જો