Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
अथ प्रारभ्यते प्रथमेऽध्याये तृतीयः पादः ।
તૃતીવલ્ય પદ્મમ ૧/૩/૧/
આ સૂત્રમાં સૌ નવેતૌ ૧-૨-૩૮’ થી નવા ની, ‘પોતઃ વાસ્તે૦ ૧-૨-૨૭’ થી વવાન્ત' ની અને ‘અ-રૂ-૩ વર્ણસ્યાત્તે ૧૨-૪૧' થી ‘અનુનાસિ’ની અનુવૃત્તિ ચાલું છે. પદના અન્ને રહેલા વર્ગીય તૃતીય વ્યજનને, તેની પરમાં પશ્ચમ વ્યઞ્જન હોય તો વિકલ્પથી સ્વ (તૃતીય વ્યઞ્જન) વર્ગનો અનુનાસિક થાય છે. ‘વાગ્+વતે’ અને ‘વ્+મડમ્' આ અવસ્થામાં ૢ અને વ્ ને આ સૂત્રથી અનુક્રમે ... અને ૢ આદેશ થવાથી વાવતે’ અને 'મલમ્' આવો પ્રયોગ થાય છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અનુનાસિક આદેશ ન થાય ત્યારે ‘વાકવતે’ અને ધુમમ્’ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- વાણી શબ્દ કરે છે. દિશાનું મણ્ડલ. ॥૧॥
પ્રત્યે ૧ ૧/૩/૨/
પદના અન્તે રહેલા વર્ગીય તૃતીય વ્યંજનને, તેની પરમાં પ્રત્યય સમ્બન્ધી પશ્ચમ વ્યજન હોય તો; સ્વ (તૃતીય વ્યઞ્જન) વર્ગનો અનુનાસિક નિત્ય થાય છે. વા+મયમ્ અને પદ્મનામ્ આ અવસ્થામાં મૈં અને ડ્ ને તેની પરમાં અનુક્રમે પ્રત્યયસમ્બન્ધી મૈં અને ર્ હોવાથી આ સૂત્રથી અનુક્રમે હૈં અને ગ્ આદેશ. ‘તવર્ગસ્થ૦ ૧-૩-૬૦’ થી નાન્ ના સ્ ને પ્ આદેશ થવાથી ‘વાડ્મયમ્’ અને ‘વળામ્’ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- વાણીમય. છનું. આ સૂત્રમાં વ’ નું ગ્રહણ; આગળના સૂત્રમાં ‘વા’ ની અનુવૃત્તિ લઈ જવા માટે કર્યું છે. ૨
४९