Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
તેનો આ સૂત્રથી નિષેધ થવાથી મુની ફુઈ, ‘ધૂ પતી, “મારે . અને તે તિ” આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ અહીં બે મુનિઓ. આ બે સાધુઓ. આ બે માંલાઓ. તેઓ બે રાંધે છે આ પ્રમાણે. લૂલિતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સ્વર પરમાં હોય તો શું, 5 અને 9 જેના અન્તમાં છે એવા જ દ્વિવચનાનને સન્ધિ થતી નથી. તેથી વૃક્ષી+મત્ર અહીં ઓકારાન્ત દ્વિવચનાન્તને. આ સૂત્રથી અસન્ધિ ન થવાથી મોઢતો૧-ર-ર૪ થી ગો ને ‘ગાવું આદેશ થવાથી વૃક્ષાવત્ર આ પ્રમાણે પ્રયોગ થાય છે. અર્થઅહીં બે વૃક્ષો. વિનતિ વિ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સ્વર પરમાં હોય તો, “હું ' અને ' છે અન્તમાં જેના - એવા દ્વિવચનાન્તને જ અસબ્ધિ થાય છે. તેથી ઝુમાર wત્ર અહીં એક્વચનાન્ત સુમારી પદના અને હું હોવા છતાં આ સૂત્રથી તેને અસન્ધિ ન થવાથી “વર્તિo 9-૨-૨9 થી હું ને ‘જુ આદેશ થવાથી ‘કુમાર્યત્ર આવો પ્રયોગ થાય છે. અર્થ - અહીં કુમારી. ૩૪
अदोमु-मी १२२॥३५॥
સ્વર પરમાં હોય તો તેની પૂર્વમાં રહેલા શબ્દ સમ્બન્ધી “અને “બી” ના સ્વરને સન્ધિ થતી નથી. અમુમુવા અને ‘કમી
ગ્વા' અહીં શબ્દ સમ્બન્ધી મુ અને નાક અને હું ને તેની પરમાં અસ્વ સ્વર હોવાથી અનુક્રમે ફ૦િ -ર-' થી “વું અને શું આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. અર્થક્રમશઃ - એ જગ્યાએ જવાંવાલા વડે. એ ઘોડાઓ. (પ્રક્રિયા માટે ગુણો ખૂ. ૨-૭-૪૬ અને ૨-૧-૪૫) II
चादिः स्वरोऽना १॥२॥३६॥
શાને છોડીને ચારિ ગણાઠમાનાં અવ્યય સ્વરૂપ ‘વર ને,