Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ રૂતિ શબ્દના સ્વરથી ભિન્ન જ સ્વર પરમાં હોય તો તેની પૂર્વેના પ્લુત’ સ્વરને સન્ધિ થતી નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ સુજ્ઞે+તિ આ અવસ્થામાં ‘’ ને ‘વ્રુત’ આદેશ થયા બાદ તેની ૫રમાં રૂતિ શબ્દનો સ્વર હોવાથી આ સૂત્રથી વ્રુત જ્ઞ ને સન્ધિનો નિષેધ ન થવાથી તેને (અરૂને) તેની ૫રમાં રહેલા રૂ ની સાથે ‘અવર્ણ૬૦ ૧-૨-૬’ થી ‘* આદેશ થવાથી ‘મુતિ” આવો પ્રયોગ થાય છે. અર્થ હે સુશ્લોક! આ પ્રમાણે ।।૩૨।।
.
કુર ૧ારાથી
‘ફ્’ સ્થાને થયેલા પ્લુતને; તેની ૫૨માં સ્વર હોય તો વિકલ્પથી અસન્ધિમાવ થાય છે. સુનીહિતિ આ અવસ્થામાં તુનીહિ ના રૂ ને *શિયાડડશી: પ્રૈષે ૭-૪-૧૨' થી પ્યુત ‘ફ' (૬૩) આદેશ. ‘સમાનાનાં૦ ૧-૨-૧' થી ‘ફ્રૂ' ને પ્રાપ્ત દીર્ઘ ' આદેશનો આ સૂત્રથી નિષેધ થવાથી જુનીહિરૂ કૃતિ’ આવો પ્રયાગ થાય છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી અસન્ધિ ન થાય ત્યારે ‘સમાનાનાં૦ ૧-૨-૧ ’ થી ‘ફ્રૂ’ ને તેની પરમાં રહેલા રૂ ની સાથે દીર્ઘ ર્ફે આદેશ થવાથી જુનીહીતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- કાપ આ પ્રમાણે. ૫૩૪ા
વેનિલપનનું ૧૫૨/૩૪]
સ્વર પરમાં હોય તો તેની પૂર્વે રહેલા ક્રૂ, “ૐ” અને “જેના અન્તમાં છે એવા દ્વિવચનાન્ત' ને સન્ધિ થતી નથી. મુની+હ આ અવસ્થામાં ‘સમાનાનાં૦ ૧-૨-૧' થી ર્ફે ને રૂ ની સાથે દીર્ઘ ર્ફે આદેશની પ્રાપ્તિ હતી; સાધૂ+તી આ અવસ્થામાં “ ને “વવિ૦ ૧-૨-૨૧’ થી ૬ આદેશની પ્રાપ્તિ હતી; તેમજ માને અને શ્વેતે+સ્કૃતિ આ અવસ્થામાં ‘વૈતોડયાય ૧-૨-૨૩' થી ‘ગય’ આદેશની પ્રાપ્તિ હતી.
४३