Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સવ ના અન્ય જ ને ની સાથે કવચ્ચે 9-ર-૬થી આદેશાદિ કાર્ય થવાથી જ આવો પ્રયોગ થાય છે. અર્થ-ગાયોનો રાજા. ૩બા.
પાSત્યનિયર પારાયા
‘જ પરમાં હોય તો તેની પૂર્વેના જે શબ્દના પદના અન્ત રહેલા “ો ને વિકલ્પથી ‘સચિમાવ (સન્ધિ ન કરવી તે) થાય છે. આ અવસ્થામાં આ સૂત્રથી જો ના હો ને સન્ધિ ન થવાથી “જો ય આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી બચાવે ન થાય ત્યારે જૂનં. -૨-૨૨ માં જણાવ્યા મુજબ જવાનું અને જે આવો પ્રયોગ થાય છે. પ્રતીતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ “ જ પરમાં હોય તો તેની પૂર્વેના નો શબ્દના પદાન્તમાં રહેલા ગો” ને વિકલ્પથી સન્ધિ થતી નથી. તેથી જો તમ્ (રતિમ) આ અવસ્થામાં જ પરમાં ન હોવાથી જે ના ગો ને આ સૂત્રથી અસન્ધિ ન થવાથી, સૂક. ૧-ર-ર માં જણાવ્યા મુજબ
વેશ:” ની જેમ વેતિ આવો પ્રયોગ થાય છે. અર્થ–ગાયની ચેષ્ટા. ૩૧ II.
its નિતી વારાફરતાં
તિ શબ્દના સ્વરથી ભિન્ન સ્વર પરમાં હોય તો તેની પૂર્વેના ‘ત સ્વરને અસન્ધિભાવ થાય છે. તેવદત્ત+Jત્ર વણિ આ અવસ્થામાં કૂલામત્રો ૭-૪-૨’ થી દેવદત્ત ના અન્ય જ ને “સુત (13) આદેશ. રેવદ્રત્તરૂક્ષત્ર આ અવસ્થામાં સમાનાનાં ૧-૨-૧થી ડુત ‘ને તેની પરમાંના ' ની સાથે દીર્ઘ કા' આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી વિત્ત રૂ સત્ર વાર આ પ્રમાણે પ્રયોગ થાય છે. અર્થ– દેવદત્ત! અહીં જ છે? નતાવિતિ