Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
હોય છે તેને નિમિત્ત કહેવાય છે. અને સપ્તમી કે પચ્ચમીથી જેનો નિર્દેશ હોય છે તેને નિમિત્ત કહેવાય છે. અર્થક્રમશ - બે નદીઓ. વદી માટે..૨૨ા.
તોડવા નરારા
સ્વર પરમાં હોય તો તેની પૂર્વેના ઈ ને ‘ગ તથા જેને ‘કા આદેશ થાય છે. નેગન (ની-મન નેગન; વૃક્ષેપ, નૈષ્ણવ (+ાવ, નૈ+), અને સૈમહેન્દ્રી આ અવસ્થામાં ને અને વૃક્ષે ના ! ને આ સૂત્રથી વધુ આદેશાદિ કાર્ય થવાથી “નયન અને વૃક્ષ આવો પ્રયોગ થાય છે. તેમજ નૈ અને રૈ ના ”ને આ સૂત્રથી બાજુ આદેશાદિ કાર્ય થવાથી “ના” અને “
રાન્દ્રી” આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- લઈ જવું. વૃક્ષપર જ. લઈ જનાર. ઈન્દ્રદેવસંબંધી ધન.
અહીં યાદ રાખવું જોઈએ કે સુ.નં૧-૨-૨૧ થી અત્યાર સુધી સ્વ સ્વર ની અનુવૃત્તિ ચાલું હોવાથી અસ્વ સ્વર પરમાં હોય તો જ તે તે સૂત્રથી તે તે કાર્ય થતું હતું. અહીં ‘સ્વર પરમાં હોય તો એ પ્રમાણે જણાવીને ‘વસ્વ ની અનુવૃત્તિ બંધ કરી છે. કારણકે સર્વ સ્વરનો સમ્બન્ધ રૂ વણદિની સાથે હતો. અને જે ના ગ્રહણથી ટુ વણદિની અનુવત્તિ અટકી જવાથી તત્સમ્બદુધ પર્વ ની પણ અનુવૃત્તિ અટકી ગઈ છે. માત્ર સ્વરનો જ અધિકાર ચાલું છે. ૨૩
વાતો | પરારા સ્વર પરમાં હોય તો તેની પૂર્વેના ‘ગો અને ગૌ ને અનુક્રમે કર્યું અને મા આદેશ થાય છે. રોઝન (
જૂનદ્ ોક્સ); પોતુ ન હૂક શૈ+ળ) અને જૌથ્વી આ અવસ્થામાં એ તથા પો ના “ગો ને આ સૂત્રથી ‘ક’ આદેશાદિ કાર્ય થવાથી